પોરબંદર માં રઘુવંશી એકતા દ્વારા રામનવમી નિમિતે મહાપ્રસાદી બાઈક રેલી સહિતના કાર્યક્રમ યોજાશે
પોરબંદર પોરબંદર માં રઘુવંશી એકતા સંસ્થા દ્વારા રામનવમી નિમિતે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદી,બાઈક રેલી સહિતના કાર્યક્રમ યોજાશે.જેના કાર્યાલય નો અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો છે.