Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની બોટોના માલિકો ને આર્થિક સહાય આપવા માંગ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની ફિશિંગ બોટો ના માલિકો ને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને

આગળ વાંચો...

video:પોરબંદર ના નરસંગ ટેકરી ઓવરબ્રિજના સર્વિસ રોડ એક મહિનામાં રીપેર કરવા કલેકટરનો આદેશ

પોરબંદર પોરબંદર ના નરસંગ ટેકરી ઓવરબ્રિજ ના બિસ્માર સર્વિસ રોડ અંગે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતા કલેકટરે એક માસ માં રોડ રીપેર કરવા હાઈવે

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે  રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

આગળ વાંચો...

video:ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

પોરબંદર ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે,જેનો વિરોધ કરી પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ૩૫ ફલોટસ આકર્ષણ જમાવશે:શોભાયાત્રાનું ૧૦૧ જગ્યાએ ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે

પોરબંદર પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જેમાં વિવિધ ૩૫ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ

આગળ વાંચો...

સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણી થશે:ભવ્ય શોભાયાત્રા યોજાશે

પોરબંદર સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીની તૈયારી ધમધમી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રામધુન,રામ યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાશે. પોરબંદર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ

આગળ વાંચો...

પોરબંદરમાં ભાજપ અને સાથી ગ્રુપ દ્વારા ૫૫૧ બીમાર વૃદ્ધો ને ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયા

પોરબંદર પોરબંદર માં ભાજપ દ્વારા અત્યાર સુધી માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે ૨૦૦ થી વધુ કેમ્પ નું આયોજન કરાયું હતું ઉપરાંત ૫૫૧ બીમાર વૃદ્ધો

આગળ વાંચો...

પોરબંદર માં શિક્ષકો ને માધવપુર ના મેળા માં એસટી મારફત જનમેદની એકત્ર કરવાના પરિપત્ર નો વિરોધ થતા પરત ખેંચાયો

પોરબંદર પોરબંદર જીલ્લા ના ૮૧ શિક્ષકો ને એસટી બસ મારફત જનમેદની એકત્ર કરી માધવપુર ના મેળા માં લાવવાની જવાબદારી સોપાઈ હતી.જે અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ

આગળ વાંચો...

video:પોરબંદર માં ૧૦૦ થી વધુ મહિલાઓ એ મધદરિયે સાહસિક વોટર સ્પોર્ટ્સ કાયાકીંગની મજા માણી

પોરબંદર પોરબંદર માં વોટર સ્પોર્ટ્સ એકેડેમી અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા બહેનો માટે વિનામૂલ્યે સમુદ્રમાં કાયાકિંગનું આયોજન કરાયું હતું.જેમાં 100થી વધુ મહિલાઓ જોડાઈ હતી.

આગળ વાંચો...

પશુ નિયંત્રણ કાયદા ના વિરોધ માં પોરબંદર રબારી સમાજ દ્વારા કલેકટર ને આવેદન

પોરબંદર પશુ નિયંત્રણ કાયદા ના વિરોધ માં પોરબંદર રબારી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટર ને આવેદન પાઠવવામાં આવ્યું છે. પોરબંદર રબારી સમાજ એજ્યુકેશન

આગળ વાંચો...

video:પોરબંદર ના ફિશરીઝ ટર્મિનલ માં પાર્કિંગ કરેલ ૫૦ થી વધુ બોટો માંથી મશીન ની ચોરી:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરુ કરી

પોરબંદર પોરબંદર ના ફિશરીઝ ટર્મિનલ માં પાર્કિંગ કરેલી ૫૦ થી વધુ બોટો માંથી સેલ ની ચોરી થઇ છે.જે અંગે બોટ એસોસિએશન દ્વારા પોલીસ ને સીસીટીવી

આગળ વાંચો...

પોરબંદર માં શિવ શક્તિ આશ્રમ અને સમસ્ત છાયા નવાપરા આયોજિત રામદેવજી મંડપ મહોત્સવની તડામાર તૈયારીઓ

પોરબંદર પૂજ્ય સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની જગ્યા,શ્રી શિવ શક્તિ આશ્રમ ખાતે તા. ૧૦ થી ૧૬ એપ્રિલ સુધી યોજાનાર શ્રી રામદેવજી મહારાજના ભવ્ય મંડપ મહોત્સવ માટે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે