પોરબંદર માં સ્વ.રમેશભાઈ વિંઝુડા ની સ્મૃતિમાં કડિયાપ્લોટ પ્રાથમિક શાળા ખાતે આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
પોરબંદર પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને અનેકવિધ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને જુદાજુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓના માધ્યમથી અનેક લોકોને મદદરૂપ બનેલા કડિયાપ્લોટ વિસ્તારના યુવાનનું એક