Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

amdavad

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદર ની ઐતિહાસિક ઈમારતો નું આધુનિક ઉપકરણો દ્વારા ડીજીટલ દસ્તાવેજીકરણ કરાયું

પોરબંદર ખાતે સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટી અમદાવાદ દ્વારા 200 થી 300 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતોનું ડિજિટલ દસ્તાવેજીકરણ કરાયું છે. અમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ

આગળ વાંચો...

પોરબંદર ના મહિલા આર્ટીસ્ટ દ્વારા બનાવેલ અદ્ભુત કલાકૃતિઓ નું અમદાવાદ ખાતે પ્રદર્શન યોજાયું

મૂળ પોરબંદરના અને હાલ માં અમદાવાદ સ્થિત જાણીતા સેલ્ફ ટોટ કલાકાર વિનિષા રૂપારેલ ની અદ્દભૂત કલાકૃતિઓ નું પ્રદર્શન સર્કલ ઓફ આર્ટ દ્વારા યોજાયેલ ઈન્ડિયન ફોક

આગળ વાંચો...

પોરબંદર થી દિલ્હી,મુંબઈ,અમદાવાદ ની બંધ થયેલ ફ્લાઈટ શરુ કરવા રજૂઆત

પોરબંદર થી દિલ્હી,મુંબઈ અને અમદાવાદ ની બંધ થયેલ ફ્લાઈટ શરુ કરવા રાજ્યસભા ના સાંસદે ઉડ્ડયન મંત્રી ને રૂબરૂ મળી રજૂઆત કરી છે. રાજ્યસભા ના સાંસદ

આગળ વાંચો...

પોરબંદર માં રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા માં ભાગ લેવા અમદાવાદ થી આવેલા ૭૦ વર્ષીય સ્પર્ધક નું મોત

પોરબંદરમાં રાષ્ટ્રીયકક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ૭૨ વર્ષીય વૃધ્ધ ને સ્પર્ધા દરમ્યાન સમુદ્ર માં જ હાર્ટ એટેક આવતા મોત થયું

આગળ વાંચો...

પોરબંદર ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ એ અમદાવાદ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરી

તા. ૩જી ડીસેમ્બર “વિશ્વ દિવ્યાંગ દિન” ની ઉજવણીના ભાગરૂપે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તથા પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ભાઇ-બહેનોને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ

આગળ વાંચો...

ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓ અવ્વલ

ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓ અવ્વલ રહ્યા છે અને કેરાળાના તિરૂવંથપુરમ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં અમદાવાદ ખાતે ૫૮

આગળ વાંચો...

પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ માણ્યો અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન કાર્યક્રમ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશિર્વાદ અને મેનજિંગ ટ્રષ્ટિ સ્વામી ભાનુપ્રકાશદાસજીની છત્રછાયામાં ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાયાના વિદ્યાર્થીઓ

આગળ વાંચો...

પોરબંદર ની ગોસા ચેકપોસ્ટ પાસે જીપ અને કાર વચ્ચે અકસ્માત માં ૧૩ ને ઈજા:અમદાવાદ અને વેરાવળ નો પરિવાર બન્યા ઈજાગ્રસ્ત

પોરબંદર પોરબંદર ની ગોસા ચેકપોસ્ટ પાસે તુફાન જીપ અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાતા બન્ને વાહનો માં સવાર અમદાવાદ અને વેરાવળ ના પરિવારના ૧૩

આગળ વાંચો...

video:પોરબંદર ના જાણીતા ગાયકને જીનીયસ એન્ટરટેઈનર ઓફ ધ ઈયર તરીકે નો એવોર્ડ એનાયત

પોરબંદર અમદાવાદ સ્થિત જીનીયસ ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ના જાણીતા ગાયકને જીનીયસ એન્ટરટેઈનર ઓફ ધ ઈયર નો એવોર્ડ એનાયત કરાયો છે. પોરબંદર માં વ્યવસાયે સિવિલ એન્જીનીયર

આગળ વાંચો...

અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ થવાનું હોવાથી પોરબંદર થી અમદાવાદ ની ફ્લાઈટ થશે બંધ:વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ

પોરબંદર અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ થતું હોવાથી તા ૧૭ જાન્યુઆરી થી પોરબંદર અમદાવાદ ની ફ્લાઈટ અચોક્કસ સમય સુધી બંધ રહેશે.જેથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે