Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

maharana natvarsinhji

પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજીની પ્રતિમા જાહેર સ્થળે નહી મુકાય તો થશે આંદોલન

પોરબંદરના વિકાસ માટે સૌથી મહત્વનું યોગદાન આપનારા મહારાણા નટવરસિંહજીને નગરપાલિકા વિસરી ગઇ હોય તેમ શહેરમાં કયાંય પણ તેમની પ્રતિમા આવેલી નથી. તેમજ તેઓ ભારતીય ટેસ્ટ

આગળ વાંચો...

પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

આજે વિજયાદશમી:જયારે પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

video:પોરબંદર ના ગોપનાથ મહાદેવ મંદિર નો ૭૫ મો પાટોત્સવ ઉજવાયો:લઘુરુદ્ર મહાયજ્ઞ,પ્રસાદી સહીત ના કાર્યક્રમ યોજાયા

પોરબંદર પોરબંદરના ગોપનાથ મંદિરનો 75મો પાટોત્સવ ઉજવાયો હતો.જેમા હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ તથા પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમ માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તેમજ રાજપૂત સમાજના

આગળ વાંચો...

પોરબંદર નાં રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી નાં નામે માર્ગ નું નામકરણ કરવા અને તેનું પુતળું મુકવા માંગ

પોરબંદર પોરબંદરનાં રાજવી પરિવારે જનતા માટે અનેરું યોગદાન આપ્યું છે.પરંતુ તેના નામે માં કોઈ માર્ગ નું નામકરણ કે તેનું પુતળું મુકવામાં આવ્યું ન હોવાનું જણાવી

આગળ વાંચો...

આજે પોરબંદરના યુવરાજ પદ્મશ્રી ઉદયભાણસિંહજી સાહેબની જન્મ જયંતી:જાણો તેમના વિશે પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર આ રાજય આપણુ છે.એ ભાવને બદલે આ રાજય હનુમાનજીનુ છે.આપણે હનુમાનજીના છીએ.અને આપણે આ રાજય ના છીએ એ સાચો અને સર્વોતમ ભાવ કેળવતા રહેશો.”

આગળ વાંચો...

પોરબંદરના પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજી સાહેબના રાજ્યભિષેકના ૧૦૧ વર્ષ પૂર્ણ:જાણો તેઓનું શું હતું પોરબંદર ના વિકાસ માં યોગદાન

પોરબંદર પોતાના ૨૮ વરસ ના શાસનકાળ દરમ્યાન પોરબંદર ના વિકાસ માં મહત્વ નું યોગદાન આપનાર પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજી ના રાજ્યાભિષેક ને આજે ૨૬ જાન્યુઆરી

આગળ વાંચો...

૭૭ વરસ પહેલા ૨૬ ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે પોરબંદર અને લીમડી સ્ટેટ માં હતો શોકમય માહોલ:તહેવારો ની ઉજવણી પણ થઇ હતી રદ:જાણો કારણ

પોરબંદર પોરબંદર ના યુવા સંશોધક નિશાંત બઢે આપેલ માહિતી મુજબ આજથી ૭૭ વર્ષ પહેલા આજના દિવસ તા ૨૬ ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે ધનતેરસ હોવાથી તેની

આગળ વાંચો...

પોરબંદર શહેર ને આગવી ઓળખ અપાવનાર પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીની આજે 41 મી પુણ્યતિથી

પોરબંદર પોરબંદર શહેર ને આગવી ઓળખ અપાવનાર અને પોરબંદરના રાજાશાહી યુગના સૂર્યને અસ્ત થતા જોનારા અંતિમ રાજવી પ્રજાવત્સલ  મહારાણા નટવરસિંહજીની આજે 41 મી પુણ્યતિથી છે.ત્યારે

આગળ વાંચો...

પોરબંદરના પ્રજાવત્સલ રાજવી નટવરસિંહજીની આજે ૧૧૯મી જન્મજયંતી:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ૩૦ જૂન ૧૯૦૧માં પોરબંદરના ભાવસિંહજી મહારાજ અને મહારાણી રામબા સાહેબને ત્યાં જન્મેલા નટવરસિંહજી ખરા અર્થમાં ભારતમાં રાજાશાહી યુગના અંત સાક્ષી અને પોરબંદરની પ્રજા પર

આગળ વાંચો...

આજે વિજયાદશમી : જયારે પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણા એ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી :જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદર આજે દશેરા છે ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી તે ઐતિહાસિક

આગળ વાંચો...

પોરબંદર ના મહારાણા ને આપેલા વચન નો તંત્ર દ્વારા ૩૫ વરસ થી ભંગ : જાણો પોરબંદર રાજ્ય સૌરાષ્ટ્ર માં ભળ્યું ત્યારે શું હતી પોરબંદર ના મહારાણા ની મુખ્ય શરત :પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ

પોરબંદર પોરબંદર ની સ્થાપના ને ૧૦૩૦ વરસ તાજેતર માં પૂર્ણ થયા છે ત્યારે એક સમયે ધમધમતું પોરબંદર નું બંદર હાલ માં વિકાસ ઝંખી રહ્યું છે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે