Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે પૌરાણિક સ્મારકો-તીર્થ સ્થળો નિહાળીને ધન્યતા અનુભવે છે ભાવિકો

પોરબંદર નજીક દરિયાકાંઠે તા. ૩૦માર્ચથી તા.૩એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડ નો મેળો અનેરો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર

આગળ વાંચો...

ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધતા માધવપુર ના મેળાના રસપ્રદ ઈતિહાસ અંગે પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

માધવપુર ના લોકમેળા ને ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ ને એક તાંતણે બાંધતા આ લોકમેળા નો ઈતિહાસ

આગળ વાંચો...

પોરબંદર ખાણ ખનીજ વિભાગે દોઢ માસ માં ખનીજચોરી અંગે દોઢ કરોડ ની મશીનરી સીઝ કરી

પોરબંદરની દરિયાઈ પટ્ટી ઉપર છેલ્લા દોઢ માસ દરમ્યાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ઠેરઠેર દરોડા પાડીને દોઢ કરોડ નો મુદામાલ સીઝ કર્યો છે તથા અનેક લીઝ

આગળ વાંચો...

પોરબંદરમાં ભાગવત સપ્તાહના ધર્મોત્સવની સાથે કૃષિમેળાનું ઉદ્ઘાટન કરાયું:૧૭ માર્ચ સુધી લોકો લઇ શકશે લાભ

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇ માં તેમ જ પુતિઆઇ માં પ્રેરિત સર્વ સમાજ માટેની ભાગવત સપ્તાહ અંતર્ગત કૃષિ મેળા નું પણ

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રી શક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં
20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં

પોરબંદર શહેરમાં સેવાભાવી સંસ્થા શ્રી શક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સૌજન્યથી સતત પાંચમા વર્ષે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. છાયા

આગળ વાંચો...

પોરબંદર રેડક્રોસના ના નવા હોદેદારો ની વરણી કરાઈ

પોરબંદર રેડક્રોસ સોસાયટીના જુના હોદેદારોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. તેમાં ચેરમેનના હોદ્દા માટે લાખણશી ગોરાણીયા અને જયેશ લોઢિયાએ ઉમેદવારી નોંધાવી હતી. મેનેજિંગ કમિટીના

આગળ વાંચો...

બરોડા ખાતે આયોજિત રાયફલ-પિસ્તોલ શુટિંગ કોમ્પિટિશન માં પોરબંદર ના શુટરોએ મેડલ મેળવ્યા

તાજેતર માં બરોડા ખાતે રાયફલ પિસ્તોલ શુટિંગ કોમ્પિટિશન નું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર ના શુટરો એ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં વડોદરા માંજલપુર

આગળ વાંચો...

પોરબંદર ની વિદ્યાર્થીની પોસ્ટ વિભાગ ની રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા માં ગુજરાત સર્કલ માં પ્રથમ

પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણિયા કોલેજની વિદ્યાર્થીની પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાત સર્કલમાં પ્રથમ આવી છે જેથી તેને રૂ. ૨૫૦૦૦ નું

આગળ વાંચો...

પતિના મૃત્યુ બાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઈ શકે નહીં:પોરબંદર કોર્ટ નો મહત્વ નો ચુકાદો.

પતિના મૃત્યુબાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઇ શકે નહીં. તે પ્રકારનો મહત્વનો ચુકાદો પોરબંદરની કોર્ટ આપ્યો છે જેમાં પોરબંદરમાં પરિણીતાએ કરેલી ફરીયાદનો

આગળ વાંચો...

પોરબંદર ની ગુરુકુળ મહિલા કોલેજમાં વાલી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા વિદાય સમારંભ યોજાયો

આઠ દાયકાથી શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની જ્યોત જગાવી રહેલી રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ

આગળ વાંચો...

પોરબંદર માં જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્રની વાડ પ્રસંગે ખર્ચ કરવાના બદલે જરૂરીયાતમંદ કન્યાને કરીયાવર અપાવ્યું

પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્ર ની વાડ પ્રસંગે હજારો રૂપિયા નો ખર્ચ કરવાના બદલે તે રકમ ગરીબ પરિવાર ની કન્યા ના કરિયાવર માટે અર્પણ કરી

આગળ વાંચો...

પોરબંદર માં વિધવાઓને મળતી માસિક સહાયની રકમ ૩૦૦૦ કરી આપવા રજૂઆત

વિધવા સ્ત્રીઓને ગુજરાતમાં મહિને માત્ર ૧૨૫૦ રૂપરડી જેવી સહાય રાજયસરકાર દ્વારા કરવામાં આવે છે તે આજના મોંઘવારીના યુગમાં ખુબ જ ઓછી છે. તેથી આ રકમ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે