Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરની સિલ્વર સી ફૂડ કંપનીની કોલોનીમાં શ્રમિકો વચ્ચે બઘડાટી:બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

પોરબંદર પોરબંદર ના જાવર માં આવેલ સિલ્વર સી ફૂડ કંપનીની કોલોનીમાં શ્રમિકો વચ્ચે બઘડાટી બોલતા ત્રણ ઈજાગ્રસ્ત શ્રમિકો ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા

આગળ વાંચો...

પોરબંદરમાં ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે થયેલ કેસ પરત ખેંચવા રજૂઆત:વાણોટ દ્વારા મુખ્યમંત્રી ,ગૃહમંત્રી ને રજૂઆત

પોરબંદર પોરબંદર માં બે વર્ષ પૂર્વે ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પરત ખેંચવા ખારવા સમાજ ના વાણોટે મુખ્યમંત્રી

આગળ વાંચો...

આજે શનીશ્વરી અમાવાસ્યા હોવાથી પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે ભક્તો ના ઘોડાપુર ઉમટશે

પોરબંદર આજે શનીશ્વરી અમાવસ્યા હોવાથી પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી જ ભક્તો ના ઘોડાપુર ઉમટશે.અને પૂજા અર્ચના કરી

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ખાણખનીજ ની રોયલ્ટી પેટે સરકાર ને એક વર્ષ માં ૫૩ કરોડ ની આવક:બિન અધિકૃત ખનનના ૧૧૬ કેસ માં સવા બે કરોડ ની વસુલાત

પોરબંદર પોરબંદર ખાણખાનીજ વિભાગ ની રોયલ્ટી પેટે સરકારને 1 વર્ષમાં રૂ. 53 કરોડની આવક થઈ છે.ઉપરાંત ગેરકાયદેસર ખનનના 116 કેસમાં રૂ.2.36 કરોડની વસુલાત થઈ છે.જ્યારે

આગળ વાંચો...

પોરબંદર બાર એસોસિએશનમાં ચાર માસ પહેલા ચૂંટાયેલા પ્રમુખ નું એકાએક રાજીનામું

પોરબંદર પોરબંદર બાર એસોસિએશન ના પ્રમુખે હોદો સંભાળ્યાના ચાર માસ બાદ એકાએક રાજીનામું આપતા ચકચાર મચી છે. પોરબંદર બાર એસોસિએશન ની ડીસેમ્બર-૨૧ માં યોજાયેલ ચૂંટણી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે અધ્યાપકનો વિદાય સમારોહ અને ૭૭ ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રીની ઉપસ્થિતિમાં સંસ્થામાં આવેલી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક ગુરુજી શ્રી પ્રવિણચંદ્ર

આગળ વાંચો...

પોરબંદરના છાયા માં પોલીસ ના ત્રાસ થી યુવાને આપઘાત કર્યા ના આક્ષેપ:તટસ્થ તપાસ ની ખાતરી મળતા મૃતદેહ સ્વીકારાયો

પોરબંદર પોરબંદર ના છાયા વિસ્તાર માં રહેતા યુવાને પોલીસ ના ત્રાસ ના કારણે આપઘાત કર્યા ના આક્ષેપ સાથે પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.બાદ

આગળ વાંચો...

પોરબંદર ની મુખ્ય બજાર માં વરસાદી પાણી ભરાવા ની ત્રીસ વર્ષ જૂની સમસ્યા નો આવશે અંત

પોરબંદર પોરબંદરની મુખ્ય બજાર ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક અને સુદામાચોક સહિતના વિસ્તાર માં છેલ્લા ત્રીસેક વર્ષ થી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે.જે અંગે

આગળ વાંચો...

પોરબંદર સહીત રાજ્યભર માં ફિશિંગ માં જવા માટે ના ટોકન ઓનલાઈન ઈશ્યુ કરવાની કામગીરી ક્લાકો સુધી ઠપ્પ

પોરબંદર પોરબંદર માં ગઈ કાલે ફિશિંગ માં જવા માટે ના ઓનલાઈન ટોકન ઈશ્યુ કરવા માટે ની ફિશરીઝ વિભાગ ની સાઈટ કલાકો સુધી ઠપ્પ થઇ જતા

આગળ વાંચો...

પોરબંદર ખાણખનીજ વિભાગ ની ટીમે રાતડી તથા બળેજ ગામે દરોડા પાડી 4 ગેરકાયદે ખાણો ઝડપી

પોરબંદર પોરબંદર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રાતડી તથા બળેજ ગામે દરોડા પાડી ચાર ગેરકાયદે ખાણો ઝડપી લીધી છે.ખાણખનીજ વિભાગે સ્થળ પર થી ૩૫ લાખ

આગળ વાંચો...

video:પોરબંદર દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરુ:અઠવાડિયા માં ચાર દિવસ ૭૮ સીટર વિમાન ઉડાન ભરશે

પોરબંદર પોરબંદર દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરુ થઇ છે ૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ચાર દિવસ ઉડાન ભરશે. તાજેતર માં કોરોના કાળ ના બે વર્ષ બાદ

આગળ વાંચો...

video:પોરબંદર ના શિંગડા ગામે ગોપાલજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્યાતિભવ્ય આયોજન

પોરબંદર પોરબંદર થી ૩૨ કિલોમીટર દૂર આવેલ શીગડા ગામ ઐતિહાસિક ગામ છે.આ ગામનું નામ વિશ્રામ દ્વારિકા કહેવાય છે. અહીં શાસ્ત્રોના જણાવ્યા મુજબ શૃંગી ઋષિ કમંડલ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે