Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

મુંબઈથી ત્રણ વર્ષ પહેલા માનસિક અસ્થિરતાના કારણે ઘર છોડી ચાલી ગયેલી મહિલા પોરબંદરમાંથી મળી આવતા ૧૮૧ ટીમ દ્વારા કરાઈ મદદ

મુંબઈની એક મહિલા ત્રણ વર્ષ પહેલાં માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી, જે પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા ૧૮૧ ની ટીમ દોડી

આગળ વાંચો...

ફક્ત માધવપુર ઘેડ જ નહી પરંતુ આસપાસ માં આવેલા ૨૫ પ્રવાસન સ્થળો પણ છે જોવા લાયક:જાણો તમામ સ્થળ ની માહિતી

માધવપુર ઘેડ આસપાસના અનેક પ્રવાસન દર્શનીય સ્થળો આવેલા છે સદીઓથી સચવાયેલા માધવપુર ઘેડ વિસ્તારના આ પૌરાણીક સ્થળો સાંસ્કૃતિક વિરાસત સમાન છે. (૧) શ્રી માધવરાયનું પુરાણું

આગળ વાંચો...

પોરબંદર માં દિવ્યાંગો માટેના કાયદાઓમાં અને લાભો માં સુધારો:જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે તા. ૧-૪-૨૦૨૫ થી નીચે મુજબના મળતા લાભોમાં સુધારો કરવામાં આવેલ છે તો જે દિવ્યાંગ ભાઈ-બહેનોને આ સુધારાઓ લાગુ પડતા

આગળ વાંચો...

પોરબંદરના વકીલોએ કેરમ અને ચેસની રમત માં પણ કૌવત બતાવ્યું:જાણો કોણ બન્યું વિજેતા

પોરબંદરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેરમ અને ચેસની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને નોખી અનોખી પ્રવૃતીઓ કરતા

આગળ વાંચો...

પોરબંદર ની નગીના મસ્જીદ પાસે જાહેરમાં બખેડો કરતા અંજુમને ઇસ્લામ ના પ્રમુખ ના પુત્ર,ભાઈ સહીત સોળ શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદરની નગીના મસ્જીદની બહાર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે એકબીજા સાથે મારામારી કરતા સોળ શખ્સો સામે પોલીસે ફરીયાદી બની ચૌદ શખ્શોને રાઉન્ડ અપ કરી

આગળ વાંચો...

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંદની ઉજવણી કરાઈ

પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત

આગળ વાંચો...

વૈશ્વિક ઔષધીય વનસ્પતિ સંરક્ષણ નેટવર્કમાં પોરબંદરના યુવા સંશોધક જોડાયા:ભારતના સૌથી યુવા અને ગુજરાતના પ્રથમ સંશોધકની સિદ્ધિ બિરદાવાઈ

સદીઓથી ઔષધીય વનસ્પતિઓ માનવ આરોગ્યસંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે, જે વિવિધ બિમારીઓ માટે કુદરતી ઉપચાર પ્રદાન કરે છે. આજના વિશ્વમાં, જ્યાં જૈવવિવિધતા સંરક્ષણ અને

આગળ વાંચો...

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને હલકી ગુણવતા નું ભોજન:સાજા થવાના બદલે વધુ બીમાર પડતા હોવાની રજૂઆત

પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને અપાતું ભોજન હલકી ગુણવતા નું હોવાની સામાજિક કાર્યકર દ્વારા વધુ એક રજૂઆત કરાઈ છે. પોરબંદર ની સિવિલ હોસ્પિટલ તેના

આગળ વાંચો...

સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરતા અડવાણાના જીવદયાપ્રેમી દ્વારા ગૌશાળા ટ્રસ્ટને અનુદાન

નવ મહિનાના અવકાશવાસ બાદ સુનીતા વિલીયમ્સની ઘરવાપસી થઈ છે ત્યારે જીવદયાપ્રેમીએ અડવાણાની ગૌશાળામાં ગાયમાતાના લીલા માટે ૩૦૦૦ રૂા. અર્પણ કર્યા છે. ૧.૪ અબજ ભારતીયોને જેની

આગળ વાંચો...

પોરબંદરમાં ચક્ષુદાન અંગે આવી જાગૃતિ:માત્ર ૧૪ મહિનામાં લેવાયા ૧૦૦ ચક્ષુદાન:૫ દેહદાન અને ૧ સ્કીનદાન પણ ‘સર્જન’ પરિવારને મળ્યુ

પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે

આગળ વાંચો...

પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક:ગત વર્ષ કરતા મુસાફરો માં વધારો પરંતુ આવક માં ઘટાડો

પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક થઇ છે ગત વર્ષ ની સરખામણી એ મુસાફરો ની સંખ્યા વધી છે પરંતુ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે