Friday, August 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ના જાવર અને સુભાષનગર વિસ્તારમાં રસ્તા,લાઈટ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ

પોરબંદર પોરબંદરના જાવર અને સુભાષનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવા અંગે સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાય ફીશ એસોસીએશ દ્વારા બંદર અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ

આગળ વાંચો...

પોરબંદર ખાતે ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો ના નિયમો માં ફેરફાર અંગે સેમીનાર યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો માં સરકાર દ્વારા કરવામાં આવેલ નિયમો માં ફેરફાર અને નવા નિયમો અંગે માહિતી આપતો સેમીનાર યોજાયો હતો.જેમાં

આગળ વાંચો...

video:પોરબંદર ના સ્મશાન સામે પિતૃકાર્ય તથા અસ્થિવિસર્જન માં મુશ્કેલી:ખડક અને પથ્થરો પર ચાલી કરવું પડે છે અસ્થિવિસર્જન

પોરબંદર પોરબંદરના સ્મશાનભૂમિ સામે વોકવે ની કામગીરી શરૂ થઇ છે.જેના કારણે અસ્થિ વિસર્જન અને પિતૃકાર્ય કરવા માટે ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. પોરબંદરના મુખ્ય

આગળ વાંચો...

video:પોરબંદર ખાતે પશુ નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા ધરણા કરી કલેકટર ને આવેદન પાઠવાયું

પોરબંદર રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા પશુ નિયંત્રણ કાયદા અંગેનું બિલ પસાર કરવા સામે પોરબંદર જિલ્લાના માલધારી સમાજ દ્વારા વિરોધ કરી જિલ્લા કલેકટર કચેરી

આગળ વાંચો...

video:પોરબંદર ખાતે યોજાયેલ સાયકલોફન માં ૨૫૦ લોકો જોડાયા

પોરબંદર પોરબંદર ખાતે ૨૫ કિમી ની સાયક્લોફ્નનું આયોજન થતા મોટી સંખ્યા માં શહેરીજનો જોડાયા હતા. પોરબંદર ખાતે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને પોરબંદર સાયકલિંગ ક્લબ

આગળ વાંચો...

પોરબંદર ના માછીમારો ના પડતર પ્રશ્નો ના નિરાકરણ ની મુખ્યમંત્રી ની ખાત્રી:વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રાણપ્રશ્નોનો થશે નિકાલ

પોરબંદર પોરબંદર ના માછીમારો ના વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રશ્નો અંગે ખારવા સમાજ ની આગેવાની માં બોટ એસો દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત

આગળ વાંચો...

video:માધવપુર બીચ ખાતે એનસીસી કેડેટ્સ દ્રારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

પોરબંદર માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતુ.આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક

આગળ વાંચો...

video:પોરબંદર ના રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે:લોકમેળો પણ યોજાશે

પોરબંદર પોરબંદર જીલ્લા માં હનુમાન જયંતીની ઉજવણી કરવા માટે વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રોકડીયા હનુમાન મંદિર ખાતે લોકમેળા નું આયોજન કરવામાં આવશે.તે

આગળ વાંચો...

પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની બોટોના માલિકો ને આર્થિક સહાય આપવા માંગ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની ફિશિંગ બોટો ના માલિકો ને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને

આગળ વાંચો...

video:પોરબંદર ના નરસંગ ટેકરી ઓવરબ્રિજના સર્વિસ રોડ એક મહિનામાં રીપેર કરવા કલેકટરનો આદેશ

પોરબંદર પોરબંદર ના નરસંગ ટેકરી ઓવરબ્રિજ ના બિસ્માર સર્વિસ રોડ અંગે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતા કલેકટરે એક માસ માં રોડ રીપેર કરવા હાઈવે

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે  રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

આગળ વાંચો...

video:ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

પોરબંદર ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે,જેનો વિરોધ કરી પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે