Monday, August 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર માં વિદેશ મોકલવાની લાલચ આપી ૭૮ લાખ ની છેતરપિંડી કરનાર રાજકોટ ની મહિલા ના જામીન નામંજૂર

પોરબંદર પંથક ના ૨૪ યુવાનો ને ઓસ્ટ્રિયા મોકલવાની લાલચ આપી ૭૮ લાખ રૂપિયાથી વધૂ રકમની છેતરપિંડી કરનાર રાજકોટની મહિલાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો ને બુથ લેવલ ઓફિસર ની ફરજ સોપવામાં આવતા રોષ

પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો ને બુથ લેવલ ઓફિસર ની ફરજ સોપવામાં આવતા રોષ દર્શાવી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરાયો છે. ભારતના ચુંટણી પંચ

આગળ વાંચો...

પોરબંદર માં ખારવા જ્ઞાતિ દ્વારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે

પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા (વરઘોડા)નું અષાઢીબીજના દિવસે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ

આગળ વાંચો...

પોરબંદરમાં માનસિક અસ્વસ્થ મહિલા આપઘાત કરવા દરિયામાં કૂદે તે પહેલા જાગૃત નાગરિકે બચાવી

પોરબંદરમાં મહિલા આપઘાત કરવા દરિયામાં કૂદે તે પહેલા જાગૃત નાગરિકે બચાવી ૧૮૧ અભયમ ટીમ ને જાણ કરતા ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી પરિવારજનો સાથે મિલન

આગળ વાંચો...

પોરબંદર માં ૭૦ વર્ષથી વધુ વયના ૭૦ વડીલોનું મોમેન્ટો અને ઉષ્માવસ્ત્રથી અભિવાદન કરાયું

પોરબંદરમાં રઘુવંશી વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭૦ વર્ષથી વધુ વયના ૭૦ વડીલોનું મોમેન્ટો અને ઉષ્માવસ્ત્રથી અભિવાદન કરાયુ હતુ. પોરબંદરમાં રઘુવંશી વડીલો

આગળ વાંચો...

રાણાવાવમાં જલારામબાપાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાશે

રાણાવાવ ગામે અધ્યતન જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે.જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી જયજલારામ સેવામંડળ ટ્રસ્ટ રાણાવાવ દ્વારા પૂજ્ય

આગળ વાંચો...

ગાંધીભૂમિ માં પશુ પ્રત્યે વિકૃતિની હદ અને ક્રૂરતાની ચરમસીમા

પોરબંદરમાં કોઈ તત્વો એ માદા શ્વાનના ગુદાના ભાગે હુકવાળો સવાફૂટ લાંબો લોખંડનો સળીયો ભરાવી દેતા જીવદયાપ્રેમીઓએ મહામહેનતે આ સળીયો બહાર કાઢી તેને પીડા મુક્ત કરી

આગળ વાંચો...

પોરબંદરમાં ચૂંટણી અને અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ:ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલનારા પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર એનાયત

પોરબંદરમા ગ્રામપંચાયતની ચૂંટણી, અષાઢીબીજની રથયાત્રા તથા ચોમાસાની પરિસ્થિતિ સંદર્ભે યોગ્ય આયોજન ઘડવા જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગંભીર ગુન્હાનો ભેદ

આગળ વાંચો...

પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે અને કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાર્ટર ખાતે યોગ જાગૃતિ કાર્યક્મ યોજાયો

પોરબંદર ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આગળ વાંચો...

પોરબંદર ના સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની દિવ્ય ઉજવણી કરાઈ

પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભકતો દર્શન અર્થે ઉમટી પડયા હતા. પોરબંદર ના સત્યનારાયણ

આગળ વાંચો...

પોરબંદર માં કબ્રસ્તાન મસ્જીદનું ‘સંગે બુનિયાદ’ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

પોરબંદર સમગ્ર મુસ્લીમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઈસ્લામ દ્વારા કબ્રસ્તાન મસ્જીદનું સંગે બુનિયાદ અને પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મુસ્લિમ

આગળ વાંચો...

પોરબંદર મનપાના ફૂડ વિભાગ દ્વારા ૧૦ લીટર દાઝીયા તેલ અને ૭ કિલો સડેલી કેરી નો નાશ કરાયો

પોરબંદર મનપા ના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી ૧૦ લીટર દાઝીયા તેલ અને ૭ કિલો સડેલી કેરી નો નાશ કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા ના

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે