પોરબંદર ખાતે આયોજિત ઓપન પોરબંદર ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ માં ૬૬ ખેલાડીઓ એ કૌવત બતાવ્યું
પોરબંદર ખાતે ઓપન પોરબંદર ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ૬૬ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓ ને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. પોરબંદર
પોરબંદર ખાતે ઓપન પોરબંદર ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ૬૬ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓ ને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. પોરબંદર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરના સાંદિપની સભાખંડમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
પોરબંદરની પી.સી.સી. બેન્કને બેન્કો બ્લ્યુ રીબન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદરના બેન્કીંગ જગતમાં અને બેંક ના અગ્રણીઓ માં ખુશીની લાગણી ફેલાઇ છે. એવીશ
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ઓદ્યોગિક દ્રષ્ટિએ પછાત છે. અને પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહી હોવાથી આર્થિક મંદી જોવા મળી રહી છે. ત્યારે વર્ષો જુના અનેક પડતર
પોરબંદરમાં ‘અજંતાનો કલા વૈભવ’ ચિત્ર પ્રદર્શન યોજાશે. સૌથી પ્રાચીન અને સમૃધ્ધ ભારતીય સંસ્કૃતિની વિભિન્ન વિદ્યાઓનું જતન અને સંવર્ધન કરતી રાષ્ટ્રવાદી સંસ્થા સંસ્કાર ભારતી પોરબંદર તથા
પોરબંદરમાં લઘુકથાની શિબિર અને સ્પર્ધા યોજાશે જે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી લાભ લેવા અપીલ આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ પોરબંદર દ્વારા લઘુકથાની
પોરબંદર પંથકનો મહેર સમાજ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનું પ્રમાણ પણ ખૂબજ વધ્યું હોવાથી મહેર સમાજના યુવક યુવતીઓ સરકારી
પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતું પુસ્તક પ્રકાશિત થયું છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતનું સંયુક્ત પ્રકાશન છે. ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા
રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની નવમી સાધારણ સભા યોજાઇ હતી. મંડળીના તમામ સભાસદોની સમક્ષ વર્ષ ૨૧-૨૨ના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. નવ વરસ પહેલા
પોરબંદરમાં જિલ્લાકક્ષાની સ્ટેમ ક્વિઝનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ખાતે સત્સંગ શિક્ષા પરિષદ, છાયા સંચાલિત અને ગુજકોપ્ટ ગાંધીનગર માન્ય સહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અને
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકે જીલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્પન્ન થતી ક્ષારની સમસ્યાઓ વિશે સંશોધન કરીને મહાશોધ નિબંધ રજૂ કરતા ભકત
પોરબંદર ના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૪ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. પોરબંદરમાં હનુમાનજયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે