
રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે
રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર