Customize Consent Preferences

We use cookies to help you navigate efficiently and perform certain functions. You will find detailed information about all cookies under each consent category below.

The cookies that are categorized as "Necessary" are stored on your browser as they are essential for enabling the basic functionalities of the site. ... 

Always Active

Necessary cookies are required to enable the basic features of this site, such as providing secure log-in or adjusting your consent preferences. These cookies do not store any personally identifiable data.

No cookies to display.

Functional cookies help perform certain functionalities like sharing the content of the website on social media platforms, collecting feedback, and other third-party features.

No cookies to display.

Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics such as the number of visitors, bounce rate, traffic source, etc.

No cookies to display.

Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.

No cookies to display.

Advertisement cookies are used to provide visitors with customized advertisements based on the pages you visited previously and to analyze the effectiveness of the ad campaigns.

No cookies to display.

Wednesday, April 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંદની ઉજવણી કરાઈ

પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત

આગળ વાંચો...

વૈશ્વિક ઔષધીય વનસ્પતિ સંરક્ષણ નેટવર્કમાં પોરબંદરના યુવા સંશોધક જોડાયા:ભારતના સૌથી યુવા અને ગુજરાતના પ્રથમ સંશોધકની સિદ્ધિ બિરદાવાઈ

સદીઓથી ઔષધીય વનસ્પતિઓ માનવ આરોગ્યસંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે, જે વિવિધ બિમારીઓ માટે કુદરતી ઉપચાર પ્રદાન કરે છે. આજના વિશ્વમાં, જ્યાં જૈવવિવિધતા સંરક્ષણ અને

આગળ વાંચો...

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને હલકી ગુણવતા નું ભોજન:સાજા થવાના બદલે વધુ બીમાર પડતા હોવાની રજૂઆત

પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને અપાતું ભોજન હલકી ગુણવતા નું હોવાની સામાજિક કાર્યકર દ્વારા વધુ એક રજૂઆત કરાઈ છે. પોરબંદર ની સિવિલ હોસ્પિટલ તેના

આગળ વાંચો...

સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરતા અડવાણાના જીવદયાપ્રેમી દ્વારા ગૌશાળા ટ્રસ્ટને અનુદાન

નવ મહિનાના અવકાશવાસ બાદ સુનીતા વિલીયમ્સની ઘરવાપસી થઈ છે ત્યારે જીવદયાપ્રેમીએ અડવાણાની ગૌશાળામાં ગાયમાતાના લીલા માટે ૩૦૦૦ રૂા. અર્પણ કર્યા છે. ૧.૪ અબજ ભારતીયોને જેની

આગળ વાંચો...

પોરબંદરમાં ચક્ષુદાન અંગે આવી જાગૃતિ:માત્ર ૧૪ મહિનામાં લેવાયા ૧૦૦ ચક્ષુદાન:૫ દેહદાન અને ૧ સ્કીનદાન પણ ‘સર્જન’ પરિવારને મળ્યુ

પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે

આગળ વાંચો...

પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક:ગત વર્ષ કરતા મુસાફરો માં વધારો પરંતુ આવક માં ઘટાડો

પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક થઇ છે ગત વર્ષ ની સરખામણી એ મુસાફરો ની સંખ્યા વધી છે પરંતુ

આગળ વાંચો...

પોરબંદરમાં મદ્રેસા સ્કુલની ભાડે આપેલી દુકાન ખાલી ન કરાવવા કોર્ટ નો ચુકાદો

પોરબંદરમાં વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલની બહાર આવેલી દુકાનો ભાડે આપેલી છે, તેમાં ૩ દુકાનો ખાલી કરાવવા થયેલ દાવા માં કોર્ટે દુકાનો ખાલી ન કરાવવા ચુકાદો આપ્યો

આગળ વાંચો...

પોરબંદર ની કીર્તિમંદિર પોલીસે દસ મોબાઇલ અને સાઇબર ફ્રોડના રૂપિયા પરત અપાવ્યા

પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસમથકના સ્ટાફ દ્વારા દસ જેટલા અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઇલ પરત આપ્યા હતા.ઉપરાંત સાયબર ફ્રોડમાંથી પણ રકમ પરત આપવી હતી. કુલ ૧ લાખ

આગળ વાંચો...

પોરબંદર માં દુકાન નો માલસામાન રસ્તા પર રાખનાર ૨ વેપારીઓ ની ધરપકડ

પોરબંદર માં દુકાન નો માલસામાન રસ્તા પર રાખી ટ્રાફિક અને અવરજવર માં અડચણ કરનાર બે વેપારીઓ સામે પોલીસે ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરી છે.

આગળ વાંચો...

પાકિસ્તાનના બાર માચ્છીમારોની પણ ૨૬ ફેબ્રુઆરી એ પોરબંદરથી થશે મુક્તિ:વાંચો આ ખાસ અહેવાલ

પાકિસ્તાન ની જેલ માંથી ગુજરાત ના ૨૧ અને યુપી ના ૧ મળી ૨૨ માછીમારો ની મુક્તિ થઇ છે બીજી તરફ પોરબંદર થી પણ પાકિસ્તાન ના

આગળ વાંચો...

પોરબંદર માં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની બીપી,ડાયાબિટીસ અને કેન્સરની વિનામુલ્યે કરી અપાશે ચકાસણી

પોરબંદરમાં બી.પી. ડાયાબિટીસ કેન્સરની તપાસ માટેના ૫૦ દિવસ ના મેગા ડ્રાઇવ કેમ્પેઈનનો આરંભ થયો છે જેમાં ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને નિઃશુલ્ક તપાસ કરી આપવામાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.