
પોરબંદર સિવિલ હોસ્પિટલ માં આંખના તબીબ લાંબી રજા પર હોવાથી દર્દીઓ ને મુશ્કેલી
પોરબંદર પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આંખના નિષ્ણાંત તબીબ રજા પર હોવાથી દર્દીઓ ને મુશ્કેલી પડી રહી છે જેથી તબીબની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. પોરબંદરની
પોરબંદર પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આંખના નિષ્ણાંત તબીબ રજા પર હોવાથી દર્દીઓ ને મુશ્કેલી પડી રહી છે જેથી તબીબની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. પોરબંદરની
પોરબંદર પોરબંદરના DEIC સેન્ટર ડિસએબીલીટીના બાળકો માટે આશીર્વાદ સમાન છે. આ સેન્ટર ખાતે 1 વર્ષમાં 6144 બાળકોની સારવાર કરાઈ છે. પરંતુ મહત્વના નિષ્ણાંત તબીબની ઘટ
પોરબંદર પોરબંદરના રામધૂન મંદિર ખાતે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી.રામ જન્મોત્સવને લઈને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ
પોરબંદર માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.જે માટે વિવિધ 7 રાજ્યના કલાકારોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે.આ કલાકારો પોરબંદરના મહેમાન બન્યા છે અને
પોરબંદર પોરબંદર જીલ્લા ના ત્રણ પોલીસ અધિકારીઓ ને રાજ્યના ડીજીપી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવતા પોરબંદર પોલીસ નું ગૌરવ વધારનાર આ પોલીસકર્મીઓ ને ચારે
પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.
પોરબંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ
પોરબંદર ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે,જેનો વિરોધ કરી પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર
પોરબંદર પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જેમાં વિવિધ ૩૫ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ
પોરબંદર સૌરાષ્ટ્રની સંત, શૂરાની પવિત્રભૂમિમાં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ) અનુપમ-કુદરતી, ભવ્ય સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ તેમજ પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા
પોરબંદર માધવપુર ઘેડ ખાતે યોજાનાર મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સ્ટોલ અને ચકડોળની હરરાજી
પોરબંદર સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીની તૈયારી ધમધમી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રામધુન,રામ યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાશે. પોરબંદર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે