Thursday, March 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Porbandar

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં આંખના તબીબ લાંબી રજા પર હોવાથી દર્દીઓ ને મુશ્કેલી

પોરબંદર પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આંખના નિષ્ણાંત તબીબ રજા પર હોવાથી દર્દીઓ ને મુશ્કેલી પડી રહી છે જેથી તબીબની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. પોરબંદરની

આગળ વાંચો...

video:પોરબંદરમાં વિવિધ ડિસએબીલીટી ધરાવતા બાળકો માટે આશીર્વાદ સમાન DEIC સેન્ટર:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર પોરબંદરના DEIC સેન્ટર ડિસએબીલીટીના બાળકો માટે આશીર્વાદ સમાન છે. આ સેન્ટર ખાતે 1 વર્ષમાં 6144 બાળકોની સારવાર કરાઈ છે. પરંતુ મહત્વના નિષ્ણાંત તબીબની ઘટ

આગળ વાંચો...

video:પોરબંદરના રામધુન મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ

પોરબંદર પોરબંદરના રામધૂન મંદિર ખાતે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી.રામ જન્મોત્સવને લઈને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ

આગળ વાંચો...

video:માધવપુર ના મેળા માં 7 રાજ્યો ના કલાકારો દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ

પોરબંદર માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.જે માટે વિવિધ 7 રાજ્યના કલાકારોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે.આ કલાકારો પોરબંદરના મહેમાન બન્યા છે અને

આગળ વાંચો...

પોરબંદર ના ત્રણ પોલીસ અધિકારીઓને ડીજીપી ના હસ્તે એવોર્ડ એનાયત:પોરબંદર પોલીસબેડા નું ગૌરવ વધ્યું

પોરબંદર પોરબંદર જીલ્લા ના ત્રણ પોલીસ અધિકારીઓ ને રાજ્યના ડીજીપી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવતા પોરબંદર પોલીસ નું ગૌરવ વધારનાર આ પોલીસકર્મીઓ ને ચારે

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે  રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

આગળ વાંચો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજે માધવપુર લોકમેળાનો શુભારંભ:ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

પોરબંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ

આગળ વાંચો...

video:ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

પોરબંદર ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે,જેનો વિરોધ કરી પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ૩૫ ફલોટસ આકર્ષણ જમાવશે:શોભાયાત્રાનું ૧૦૧ જગ્યાએ ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે

પોરબંદર પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જેમાં વિવિધ ૩૫ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ

આગળ વાંચો...

જ્યાં આયોજિત લોકમેળા માં રાષ્ટ્રપતિ સહીત વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે તે કેરળ,ગોવા જેટલું સાગરકાંઠાનો કુદરતી વૈભવ ધરાવતું માધવપુર (ઘેડ)

પોરબંદર સૌરાષ્ટ્રની સંત, શૂરાની પવિત્રભૂમિમાં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ) અનુપમ-કુદરતી, ભવ્ય સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ તેમજ પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા

આગળ વાંચો...

માધવપુર ના મેળા માં સ્ટોલ ની હરરાજી માં ગ્રામ પંચાયત ને ૨૦ લાખ રૂની આવક

પોરબંદર માધવપુર ઘેડ ખાતે યોજાનાર મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સ્ટોલ અને ચકડોળની હરરાજી

આગળ વાંચો...

સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણી થશે:ભવ્ય શોભાયાત્રા યોજાશે

પોરબંદર સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીની તૈયારી ધમધમી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રામધુન,રામ યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાશે. પોરબંદર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે