video:વેકેશન શરુ થતા જ પોરબંદર ના પ્રવાસન સ્થળો એ પ્રવાસીઓ ની સંખ્યા વધી:ચોપાટી,સુદામા મંદિર,કિર્તીમંદિર ખાતે પ્રવાસીઓ ની ભીડ
પોરબંદર વેકશનની શરૂઆત થતા પોરબંદરમા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ચોપાટી,કિર્તીમંદિર ,સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યા માં પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના