પોરબંદર ની નર્સિંગ કોલેજ ખાતે નશાબંધી સેમીનાર યોજાયો
પોરબંદર અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ તેમજ જનરલ નર્સીંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે જનરલ નર્સીંગ કેમ્પસ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નશાબંધી પ્રસાર-પ્રચારનું કાર્યક્રમનું નિયામક સુનિલકુમાર(આઇ.એ.એસ)