આજે વિજયાદશમી : જયારે પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણા એ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી :જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત
પોરબંદર આજે દશેરા છે ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી તે ઐતિહાસિક