Sunday, June 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર

પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે  રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

સવારે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરમાં પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ કરવા માં આવશે. ત્યાર બાદ બપોરે 11:30 વાગ્યાથી 12:૦૦ વાગ્યા સુધી શ્રીરામચરિતમાનસ ના પાઠ કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના 12:00વાગ્યે શ્રીરામજન્મોત્સવ ઉજવવામાં આવશે.

રામજન્મ બાદ પંચામૃત સ્નાન અને પલનામાં દર્શન અને આરતી કરવામાં આવશે. સર્વે ભકતજનોને આરામજન્મોત્સવમાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ વર્ષે રામનવમી મહોત્સવના મનોરથી તરીકે યુ.કે.ના વિજયભાઇ ખીરોયા અને પરિવાર સેવા આપી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે