Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

April 10, 2022

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે  રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

આગળ વાંચો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજે માધવપુર લોકમેળાનો શુભારંભ:ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

પોરબંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ

આગળ વાંચો...

video:ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

પોરબંદર ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે,જેનો વિરોધ કરી પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ૩૫ ફલોટસ આકર્ષણ જમાવશે:શોભાયાત્રાનું ૧૦૧ જગ્યાએ ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે

પોરબંદર પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જેમાં વિવિધ ૩૫ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે