
કલા ઉત્સવ-૨૦૨૨ માં પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાંયા નો ઉત્કૃષ્ઠ દેખાવ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ, છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી