
સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણી થશે:ભવ્ય શોભાયાત્રા યોજાશે
પોરબંદર સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીની તૈયારી ધમધમી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રામધુન,રામ યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાશે. પોરબંદર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ