Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

anganvadi

પોરબંદર તાલુકા કક્ષાની મિલેટ્સ વાનગી હરીફાઈ યોજાતા ૩૬ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો

પોરબંદર માં તાલુકા કક્ષા ની મીલેટસ વાનગી હરીફાઈ યોજાઈ હતી જેમાં ૩૬ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય મિલેટ યર અંતર્ગત મિલેટસનો પ્રચાર થાય,

આગળ વાંચો...

પોરબંદર ની આંગણવાડીઓ માં મોડા આવતા બાળકોની હાજરી નહી ગણવાની સુચના નો કોંગ્રેસ દ્વારા વિરોધ:બાળકોના હિતમાં સુચના આપી હોવાનું પ્રોગ્રામિંગ ઓફિસરે જણાવ્યું

પોરબંદરમાં આંગણવાડીના બાળકો ૧૦:૩૦ પછી પ્રવેશે તો તે બાળકોની હાજરી નહી ગણવાની સુચના આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાયો છે. જો કે આ સુચના

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ૧૪૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૫૪ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માં આવ્યા

પોરબંદર જીલ્લા માં બે દિવસ માં ઘરે ઘરે જઈ ને તથા ૩૪૨ પોલીયો બુથ ખાતે ૧૪૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૫૪ હજાર થી વધુ બાળકો

આગળ વાંચો...

પોરબંદરના નેસવિસ્તારના આંગણવાડી કેન્દ્રમાં બાળકો મેળવી રહ્યા છે જ્ઞાન સાથે ગમ્મત

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના સાજણાવારાનેસમાં આવેલી આંગણવાડીમાંઆંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો ભુલકાઓને રમતગમત સાથે સામાન્ય જ્ઞાન મળી રહે તે માટેકટિબદ્ધ છે. જેથી આંગણવાડીના ભુલકાઓ લોકગીતો

આગળ વાંચો...

પોરબંદરના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયા બાદ કેરીઓ નું આંગણવાડીઓમાં પ્રસાદી રૂપે વિતરણ કરાયું

પોરબંદર પોરબંદર ના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ના મંદિરે મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયો હતો ત્યાર બાદ આ કેરી રાણાવાવ તાલુકા

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં ૭૮ બહેનોને આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે નિમણુક પત્રો એનાયત કરાયા

પોરબંદર પોરબંદર જિલ્લામાં મહાનુભાવોનાં હસ્તે ૭૮ બહેનોને આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે નિમણુક પત્રો એનાયત કરાયા હતા. આ તકે નિમણૂક પત્રો મેળવનાર બહેનોએ રાજ્ય સરકારની

આગળ વાંચો...

video:પોરબંદર માં આંગણવાડીઓ ખુલી :પ્રથમ દિવસે ૨૫ ટકા બાળકો હાજર

પોરબંદર કોરોના મહામારીના કારણે પોરબંદર સહીત રાજ્યની આંગણવાડી ઓમાં બાળકો માટે ભણવાનું અંદાજે બે વર્ષથી બંદ હતુ.હાલ કોરોના મહામારીનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકારે આંગણવાડી

આગળ વાંચો...

video:પોરબંદર માં બે વર્ષ બાદ આજથી ૪૮૯ આંગણવાડીમાં ભૂલકાઓ નો કિલકિલાટ શરુ

પોરબંદર પોરબંદર જીલ્લા માં બે વર્ષ બાદ આજે ગુરુવારથી તમામ ૪૮૯ આંગણવાડીઓ ધમધમવા લાગશે.તેના માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે