video:શ્રી હનુમાન જયંતિ વિશેષ:પોરબંદર ના હજારો શ્રધ્ધાળુઓ ની આસ્થા ના કેન્દ્ર સમાન શ્રી રોકડીયા હનુમાનજી મંદિર
પોરબંદર આજે હનુમાન જયંતિ નિમિતે પોરબંદર જિલ્લામાં ઠેરઠેર હનુમાનજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે. ત્યારે રોકડીયા હનુમાન મંદિર હજારો ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું છે.