Tag: rajuat
પોરબંદર
પોરબંદર માં સરકારી મિલ્કતો પર થી જાહેરાત ના તથા સ્વાગત ના બેનરો હટાવવા સામાજિક કાર્યકર દ્વારા કલેકટર ને રજૂઆત કરી છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર ગાંધીની જન્મભૂમિ હોય...
પોરબંદર
પોરબંદર ના ખીજડી પ્લોટ ખાતે બનવા જઈ રહેલ બગીચામાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવે તેમજ આ ગાર્ડનનું નું નામ પણ તેઓના નામ પરથી રાખવામાં આવે તેવી એબીવીપી દ્વારા પાલિકા પ્રમુખ ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર એબીવીપી દ્વારા પાલિકા પ્રમુખ સરજુભાઈ...
પોરબંદર
પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે ત્રણ માસ થી આર ઓ પ્લાન્ટ અને વોટર કુલર બંધ હોવાથી અહી આવતા અરજદારો ને પીવાનું પાણી મળી શકતું નથી.જેથી વહેલીતકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરના જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જન સેવા...
પોરબંદર
પોરબંદર આરટીઓ કચેરી ને ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત મળી રહ્યો છે.એમાં પણ ૨૮ ફેબ્રુઆરી બાદ એકપણ વખત સ્ટોક ન મળતાં હાલ માં ૪૨૦૦ ડ્રાઇવિંગ લાયસન્સ પેન્ડિંગ રહ્યા છે.જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી...
પોરબંદર
પોરબંદર ના મોડી રાત્રી સુધી ખાણીપીણીની દુકાનો તથા લારીગલ્લા ખુલ્લા રાખવા દેવા રેકડી કેબીન એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર રેકડી કેબીન એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ ઉનડકટે મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને સુદામાપુરી તરીકે...
પોરબંદર
પોરબંદરના સ્મશાનભૂમિમાં લાકડા ખલાસ થઈ જવાના આરે છે.ટેન્ડર પ્રક્રિયામાં કોઈ વેપારીએ ભાવ ભર્યા નથી.અને લાકડાના ભાવમાં વધારો થતાં લાકડા ખરીદવા માટેની મંજૂરી ન મળતા લાકડા ખલાસ થવાના આરે આવ્યા છે.ગઈકાલે લાકડા ન હોવાને કારણે અને બજાર માંથી લાકડા ખરીદવાની...
પોરબંદર
પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક ન કરવામાં આવતા દર્દીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.જેથી વહેલીતકે નિમણુક કરવા માંગ ઉઠી છે.
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ એ જીલ્લા ની મુખ્ય સરકારી...
પોરબંદર
પોરબંદરમા ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં પાથરવામાં આવેલા પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેને લઇ ને સ્થાનિકોમા રોષ જોવા મળે છે.અને વહેલી તકે બ્લોકનું સમારકામ કરવા માંગ ઉઠી છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ખોદકામ બાદ આંતરિક શેરી...
પોરબંદર
પોરબંદર પાલિકા ના વિપક્ષ ના નેતા એ ખારવાવાડ વિસ્તારની બંધ ડંકીઓનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરી છે.
પોરબંદર પાલિકા ના વિપક્ષ ના નેતા જીવનભાઇ જુંગી એ ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં એવુ જણાવ્યું છે કે, હાલ ઉનાળામાં શહેરના ખારવાવાડ સહિતના વિસ્તારોમાં...
પોરબંદર
ગેસ સીલીન્ડર માં વધુ રૂ ૫૦ નો ભાવવધારો ઝીંકાયો છે.ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા આ ભાવવધારો પરત ખેંચવા રજૂઆત કરી છે.
પોરબંદર ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતર માં કોમર્શીયલ ગેસ સીલીન્ડર માં ભાવવધારો...