Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

jetpur

પોરબંદર ના વકીલો દ્વારા કમલાબાગ થી કિર્તીમંદિર સુધી કાળો કોટ પહેરી બેનર સાથે વિરોધ યાત્રા નું આયોજન:જાણો કારણ

પોરબંદર માં વકીલો દ્વારા તા ૧૮ ના રોજ જેતપુર ના દુષિત પાણી ની વિરોધયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યા માં વકીલો કાળો કોટ પહેરી જોડાશે. પોરબંદરનો

આગળ વાંચો...

જેતપુરના કેમિકલયુકત પાણી પ્રશ્ને પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં પણ જાગૃતિ:ખેડૂતો દ્વારા ગામે ગામ થી વાંધા અરજીઓ કરવામાં આવી

પોરબંદર નજીક ના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુકત પાણી વહાવવાના પ્રોજેકટને રદ કરવા માટે ગામે ગામ થી ખેડૂતો દ્વારા જેતપુર એફલુઅન્ટ પ્રોજેકટના અધિકારીને વાંધા અરજીઓ

આગળ વાંચો...

પોરબંદર માં રવિવારે જેતપુર ના ઝેરી પાણી ની અંતિમયાત્રા યોજાશે:મોટી સંખ્યા માં શહેરીજનો ને જોડાવા અપીલ

જેતપુર ના કેમિકલ યુક્ત પાણી ને પોરબંદર નજીક ના દરિયામાં ઠાલવવાની યોજના ને સરકારની મંજુરી મળી ગઈ છે ત્યારે સેવ પોરબંદર સી કમિટી દ્વારા આગામી

આગળ વાંચો...

જેતપુરના સાડી ઉદ્યોગનુ પાણી સરકારમાન્ય સંસ્થા અભ્યાસ કરશે પછી દરિયામાં વહાવાશે:વધુ એક વખત તંત્ર એ આપ્યો લેખિત જવાબ

જેતપુરના સાડી ઉદ્યોગનુ પાણી સરકારમાન્ય સંસ્થા અભ્યાસ કરશે પછી દરિયામાં વહાવાશે તેમ વધુ એક વખત લેખિતમાં જણાવીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ જણાવ્યુ છે કે આ

આગળ વાંચો...

જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી પોરબંદર ના સમુદ્ર ના નક્કી કરેલા પોઇન્ટ પર વહાવાશે:પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપ્યો લેખિત જવાબ

જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી પોરબંદર ના દરિયામાં ન વહાવવા અંગે ની સીનીયર સીટીઝન ની રજૂઆત અંગે જીપીસીબીએ વૈજ્ઞાનિક અભ્યાસ બાદ નક્કી કરેલા પોઇન્ટ પર

આગળ વાંચો...

જેતપુર ના ઉદ્યોગો નું પાણી પોરબંદર ના દરિયામાં જ ઠાલવાશે:સીનીયર સીટીઝનની રજૂઆત બાદ તંત્ર નો જવાબ

પોરબંદર ના સીનીયર સીટીઝન ને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જેતપુર ના ઉદ્યોગો નું પાણી શુદ્ધ કરી ને પોરબંદર નજીક ના દરિયામાં જ ઠાલવવામાં આવશે તેવો જવાબ

આગળ વાંચો...

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે પોરબંદર ના પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ હતી.પોરબંદરના કામદાર પરિવારના યજમાનપદે આયોજન થયું હતું. લોએજ ધામ નિવાસી ૫. પૂ. સદગુરૂ અ.

આગળ વાંચો...

સેવ પોરબંદર સી કમિટી દ્વારા ધારાસભ્ય ને અરબી સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના પાણી વહાવવાની યોજના રદ કરવા અગે રજૂઆત

સેવ પોરબંદર સી કમિટીના તમામ સભ્યોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રૂબરૂ મુલાકાત લઈ જેતપુર સાડી ઉદ્યોગ રદ કરવા અંગે રજુઆત કરી હતી. સંયોજક ડૉ નૂતનબેન ગોકાણીએ

આગળ વાંચો...

video:જેતપુરનું કેમીકલયુક્ત પાણી પોરબંદર ના સમુદ્ર માં ઠાલવવાની યોજના રદ કરવા મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત

પોરબંદર જેતપુર નું કેમિકલ યુક્ત પાણી પોરબંદર ના સમુદ્ર માં ઠાલવવાના બદલે રેડીયેશન ટેકનોલોજી થી ટ્રીટ કરી પુનઃ વપરાશ કરવા સેવ પોરબંદર સી કમિટી ના

આગળ વાંચો...

video:પોરબંદર ના દરિયામાં ઉદ્યોગો નું ઝેરી પાણી ઠાલવવાનો એક ફાયદો તો સમજાવો:સેવ પોરબંદર સી કમિટી એ લખ્યો ઉચ્ચ કક્ષાએ પત્ર

પોરબંદર જેતપુર ના ઉદ્યોગો નું કેમીકલયુક્ત પાણી પાઈપલાઈન મારફત પોરબંદર ના દરિયા માં નાખવાનો પ્રોજેક્ટ રદ કરવા સેવ પોરબંદર સી કમિટી દ્વારા ઉચ્ચ કક્ષા એ

આગળ વાંચો...

જેતપુર ના સાડી ઉદ્યોગ ના કેમિકલ નો કદડો પોરબંદર ના દરિયા માં ઠાલવવા ની હિલચાલ સામે ઉગ્ર વિરોધ:જાણો કોણે શું કહ્યું:પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર જેતપુર ના સાડી ઉદ્યોગ ના કેમિકલ નો કદડો પોરબંદર ના દરિયા માં ઠાલવવા માટે ૭૦૦ કરોડ ના ખર્ચે પાઈપલાઈનના પ્રોજેક્ટ ની હિલચાલ થઇ રહી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે