
માધવપુર ના મેળા માં કરોડો નો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત: માત્ર ડોમ અને લાઈટ સાઉન્ડ માટે ત્રણ કરોડ ખર્ચ્યા
માધવપુરના મેળાને રાષ્ટ્રીયકક્ષાનો બનાવી દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેનાથી ટુરીઝમ ક્ષેત્રે ખાસ કોઇ ફાયદો થયો હોય એવુ જણાતું નથી. અને આ