Tuesday, May 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં દિવ્યાંગો માટેના કાયદાઓમાં અને લાભો માં સુધારો:જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે તા. ૧-૪-૨૦૨૫ થી નીચે મુજબના મળતા લાભોમાં સુધારો કરવામાં આવેલ છે તો જે દિવ્યાંગ ભાઈ-બહેનોને આ સુધારાઓ લાગુ પડતા

આગળ વાંચો...

પોરબંદર-ભાણવડ-જામજોધપુર – કાલાવડ રોડને રૂ. 1271.02 કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી

પોરબંદર-ભાણવડ-જામજોધપુર – કાલાવડ રોડને રૂ. 1271.02 કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે કેન્દ્રીય મંત્રી નીતિન

આગળ વાંચો...

પોરબંદરના વકીલોએ કેરમ અને ચેસની રમત માં પણ કૌવત બતાવ્યું:જાણો કોણ બન્યું વિજેતા

પોરબંદરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેરમ અને ચેસની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને નોખી અનોખી પ્રવૃતીઓ કરતા

આગળ વાંચો...

રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ સામે ખંડણી ની વધુ એક પોલીસ ફરિયાદ

રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટે બાંધકામ ગેરકાયદે થતું હોવાનું જણાવીને નગરપાલિકામાં અરજી કર્યા બાદ કન્સ્ટ્રકશનના ધંધાર્થી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આગળ વાંચો...

ભોરાસર સીમ શાળા ના આચાર્ય ફેસબુક પોસ્ટ મુકતા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અપાઈ

ભોરાસર સીમ શાળા ના આચાર્ય ને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અંગે તેઓએ પોલીસ માં ફરિયાદ અરજી કર્યા બાદ પોલીસે ચેપ્ટર કેસ નોંધી આગળ ની કાર્યવાહી

આગળ વાંચો...

બગવદર અને કુતિયાણા પંથકમાં ૧૧ અસામાજિક તત્વો ને ત્યાં ચેકિંગ:૪ ના વીજકનેકશન કટ:૭ લાખ ૩૦ હજારનો દંડ

બગવદર અને કુતિયાણા પંથકમાં પોલીસે ૧૧ અસામાજિક તત્ત્વોને ત્યાં ચેકીંગ હાથ ધરીને ચાર શખ્શોના વીજકનેકશન કાપી નાખ્યા હતા અને ૭ લાખ ૩૦ હજારનો દંડ ફટકાર્યો

આગળ વાંચો...

પોરબંદર ની નગીના મસ્જીદ પાસે જાહેરમાં બખેડો કરતા અંજુમને ઇસ્લામ ના પ્રમુખ ના પુત્ર,ભાઈ સહીત સોળ શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદરની નગીના મસ્જીદની બહાર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે એકબીજા સાથે મારામારી કરતા સોળ શખ્સો સામે પોલીસે ફરીયાદી બની ચૌદ શખ્શોને રાઉન્ડ અપ કરી

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં આકરી ઠંડી-ગરમીના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન:૪૮૦ હેક્ટર માં થયેલ વાવેતર માંથી અડધા વાવેતર માં નુકશાન ની ભીતિ

પોરબંદર જીલ્લા માં ૪૮૦ હેક્ટર માં કેસર કેરી નું વાવેતર છે. જેમાં આ વર્ષે આકરી ઠંડી અને આકરી ગરમી ના કારણે અડધા થી વધુ પાક

આગળ વાંચો...

માધવપુર મેળામાં અખાદ્ય અને વાસી પદાર્થોનું વેચાણકર્તાઓ સામે થશે આકરી કાર્યવાહી:મેળા પરિસરમાં ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરાયા

માધવપુર મેળામાં આવતાં લોકોની આરોગ્યની કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર તેમજ મેળા પરિસરમાં અલગ અલગ પોઈન્ટ પર ચાર

આગળ વાંચો...

સાજણાવાળા નેશ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત

ભાણવડ નજીક કલ્યાણપુર નું દંપતી રાણાવાવ ની જાંબુવતી ગુફા એ ચાલી રહેલી ભાગવત સપ્તાહ નું રસપાન કરવા આવી રહ્યું હતું. ત્યારે સાજણાવાડા નેસ નજીક કારે

આગળ વાંચો...

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના ૮ શખ્સોએ બુલડોઝર લઇ વૃદ્ધના ખેતરે જઈ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના સ્ટાફ દ્વારા વૃદ્ધના ખેતરે બુલડોઝર સાથે ઘસી જઈ દબાણ કર્યું હોવાનું જણાવી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા પોલીસ

આગળ વાંચો...

પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર થયા બાદ અહી ટોલનાકા શરુ ન થાય તેવી લોકો ને આશા

પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા હોવાનું વિધાનસભા માં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન ના જવાબ માં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે