Monday, October 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંદની ઉજવણી કરાઈ

પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત

આગળ વાંચો...

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદરની નિરમા ફેકટરી ખાતે આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત

આગળ વાંચો...

પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના પૂજ્ય સાધણી માતાનો વાર્ષિક ઉત્સવ ઉજવાશે

પોરબંદર માં સિંધી સમાજના પૂજ્ય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યા માં સિંધી પરિવારો જોડાશે. સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબજી, પૂ. માતા

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ

આગળ વાંચો...

પોરબંદરની પૌરાણીક શ્રીનાથજી હવેલીમાં નાથદ્વારાથી ધજાજીની પધરામણી થશે:વૈષ્ણવો માં હરખ ની હેલી

પોરબંદરની શ્રીનાથજી ની હવેલી એટલે વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક સમાન છે. અને રોજેરોજ ઉજવાતા મનોરથોમાં પોરબંદરના વૈષ્ણવો દર્શનનો લાવો લેતા હોય છે. ત્યારે ૫૦ વર્ષ પછી

આગળ વાંચો...

રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર ના મહાવિદ્યાલયે સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી કીર્તિમાન રચ્યો

પોરબંદરમાં ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન થકી આ વર્ષે

આગળ વાંચો...

સીંધી સમાજના રાષ્ટ્રીય સંતની પોરબંદરમાં પધરામણી થતા ભવ્ય સ્વાગત કરાયું

સિંધી સમાજના રાષ્ટ્રીય સંત પરમ પૂજનીય સદ્ગુરુ શ્રી સુધાંશુજી મહારાજની પોરબંદર સીંધી સમાજના સંત શિરોમણી ખાનુરામજી સાહેબના મંદિરે પધરામણી થતા વિશાળ સંખ્યામાં સીંધી પરિવારો તેમના

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગરની ચાર દિવસીય પરિક્રમાનું આવતીકાલે ગુરુવારે સમાપન

પોરબંદર ના બરડા ડુંગર ની લીલી પરિક્રમા નું ત્રીજના દિવસે જાંબુવંતી ગુફા ખાતેથી પ્રસ્થાન કરાયું હતું જેમાં ૧૫૫ યાત્રાળુઓ જોડાયા હતા આવતીકાલે ગુરુવારે પરિક્રમા નું

આગળ વાંચો...

રાણાવાવ નજીક આવેલ જાંબુવંતીની ગુફામાં આ વર્ષે રેકોર્ડબ્રેક રેતીના સ્વયંભુ શિવલિંગ બન્યા

પોરબંદરના રાણાવાવ નજીક આવેલ ઐતિહાસિક જાંબુવંતીની ગુફાએ આ વર્ષે રેકોર્ડબ્રેક પ્રમાણમાં રેતીના શિવલિંગ બની રહ્યા છે પરંતુ ગુફાના ઉપરના ભાગના વિસ્તારમાં વિકાસની ઘણી જરૂરિયાત જણાઇ

આગળ વાંચો...

પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં અન્નકોટ ના દિવ્ય મનોરથનું આયોજન

સમગ્ર વિશ્વમાં વૈષ્ણવોમાં આસ્થાનું પ્રતિક ગણાતી અને તીલકાયતી મહારાજ શ્રી રાકેશ બાવા ના આશિર્વાદ અને પ્રેરણાથી નાથદ્રારામાં જે શ્રીનાથજી ની હવેલી આવેલ છે. તે જ

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગરની તા ૪ થી ૭ સુધી ચાર દિવસીય પરિક્રમા યોજાશે

પોરબંદર ના બરડા ડુંગરમાં તા ૪ થી ૭ સુધી ચાર દિવસીય પરિક્રમા યોજાશે જેની હાલ તડામાર તૈયારીઓ થઇ રહી છે. રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. વરસી ઉત્સવના સમગ્ર કાર્યક્રમની માહીતી આપતા મેમણવાડા મંદિર થલ્હીના ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે