Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

આજે કોસ્ટગાર્ડ ડે:અત્યાર સુધી માં ૧૧,૭૩૦ થી વધુ લોકો ના જીવ બચાવનાર ભારતીય કોસ્ટગાર્ડ નો ૪૯ મો સ્થાપના દિવસ:વાંચો આ ખાસ અહેવાલ

ભારતીય કોસ્ટગાર્ડ નો આજે ૧ ફેબ્રુઆરી એ ૪૯ મો સ્થાપના દિવસ છે કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધી માં ૧૧,૭૩૦ થી વધુ લોકો ના જીવ બચાવવામાં આવ્યા

આગળ વાંચો...

અંતે પોરબંદર ની અંજુમને ઇસ્લામ સંસ્થા ની ચૂંટણી જાહેર

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ધી અંજુમને ઈસ્લામ- પોરબંદર રજીસ્ટર નંબર બી-169 ની ચૂંટણી માટે નીમાયેલા અધિકારીઓની આગેવાનીમાં હાલાઈ મુસ્લિમ ખત્રી જમાત હોલ ખાતે પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ

આગળ વાંચો...

પોરબંદર ના વકીલો દ્વારા કમલાબાગ થી કિર્તીમંદિર સુધી કાળો કોટ પહેરી બેનર સાથે વિરોધ યાત્રા નું આયોજન:જાણો કારણ

પોરબંદર માં વકીલો દ્વારા તા ૧૮ ના રોજ જેતપુર ના દુષિત પાણી ની વિરોધયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યા માં વકીલો કાળો કોટ પહેરી જોડાશે. પોરબંદરનો

આગળ વાંચો...

ગૌરવ:મૂળ પોરબંદર વતની ના અમદાવાદના જજ મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડ મેડલ થી સન્માનિત

મૂળ પોરબંદર અને હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ માં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા યુવાન ને મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડમેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા. અમદાવાદ

આગળ વાંચો...

પોરબંદર ના સોની વેપારી ની ઝીંદાદિલી:૧૫ બાળકોના મોઢા પર લાવી ચમક

પરપ્રાંતમાંથી મજૂરીકામ માટે આવતા બાળકો પાસે કોઈ ડોક્યુમેન્ટ નહી હોવાથી શાળામાં શિષ્યવૃત્તિ કે અન્ય કોઇ લાભ મળતા નથી પરંતુ શાળાએ જવા માટે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની

આગળ વાંચો...

પોરબંદરમાં સુધરાઈ સભ્યએ પુત્રની શાદી નિમિત્તે કર્યુ સમુહ શાદીનું આયોજન

પોરબંદરમાં વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર ના પુત્ર ની શાદી પ્રસંગે સમૂહશાદી નું આયોજન સંપન્ન થયુ હતુ. જેમાં ૧૦ દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢયા હતા. પોરબંદર વી.જે.

આગળ વાંચો...

ગુડ ન્યુઝ:પોરબંદર ના વિકાસ માટે ગાંધીનગર ખાતે રોડમેપ તૈયાર:વિકાસ ના અનેક દ્વાર ખુલશે:દેશનો સૌથી લાંબો ૧૨ કિ.મી.નો બીચ પણ બનશે

પોરબંદર જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાનો રોડમેપ સાંસદની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે તૈયાર થયો હતો જેમાં વિસાવાડા નજીક દેશના સૌથી લાંબા ૧૨ કિ.મી.ના બીચને વિકસાવવા ઉપરાંત અનેકવિધ

આગળ વાંચો...

સુદામાપુરી ના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદી ની સેવા નો પ્રારંભ

હાલમાં ડિસેમ્બર મહિનો અંતિમ તબકકામાં પહોંચ્યો છે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન પોરબંદર ખાતે જુદી-જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને ગત વર્ષની

આગળ વાંચો...

જેતપુરના કેમિકલયુકત પાણી પ્રશ્ને પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં પણ જાગૃતિ:ખેડૂતો દ્વારા ગામે ગામ થી વાંધા અરજીઓ કરવામાં આવી

પોરબંદર નજીક ના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુકત પાણી વહાવવાના પ્રોજેકટને રદ કરવા માટે ગામે ગામ થી ખેડૂતો દ્વારા જેતપુર એફલુઅન્ટ પ્રોજેકટના અધિકારીને વાંધા અરજીઓ

આગળ વાંચો...

પોરબંદર ચોપાટી ખાતે કવિ સંમેલન અને હાસ્ય દરબાર યોજાયો

પોરબંદર ચોપાટી એ આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે કવી સંમેલન અને હાસ્ય દરબાર નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આગળ વાંચો...

પોરબંદરમાં પ્રવાસઅર્થે આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ

પોરબંદરમાં પ્રવાસઅર્થે આવતા વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શિયાળ અને મોદી પરિવાર દ્વારા કરવામાં આવી છે. પોરબંદર એ ગાંધી જન્મભૂમિ ની સાથોસાથ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે