Friday, August 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદરમાં આજે રકતદાન કરનારા રકતદાતાઓને ગરબીના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર સંસ્થા થનગનાટ ગ્રુપ દ્વારા આજે સતત પચીસમા વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં જે કોઇ

આગળ વાંચો...

નવરાત્રી રાસોત્સવ માટે વિદેશ કાર્યક્રમ આપવા જતા તથા પોરબંદર ખાતે મહેર રાસોત્સવ માં સેવા આપતા મહેર જ્ઞાતિ ના કલાકારો ને બિરદાવવામાં આવ્યા

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા ગૃપ દ્વારા વર્ષ- ૨૦૨૩ માં વિદેશની ભુમિ પર નવરાત્રી રાસોત્સવ માટે જતાં મહેર જ્ઞાતિના ગાયક કલાકારો તેમજ

આગળ વાંચો...

પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા“ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ”ની માનવતા ભર્યા કાર્ય થી કરી અનેરી ઉજવણી

ગઈકાલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી પ્રસંગે, પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બીના રોગમાં પૌષ્ટીક આહારની અગત્યતા

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવાયો

તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદર માં શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન યોજાયું

શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ પોરબંદર દ્રારા રક્ષાબંધનના પાવન અને પવિત્ર પર્વ નિમિત્તે જ્ઞાતિના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરના ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ ખાતે તેજસ્વી

આગળ વાંચો...

પોરબંદર માં પૂજ્ય ભાઈશ્રીનો પ્રાગટ્ય દિવસ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદરમાં દોઢ કરોડના ખર્ચે નિર્માણ થનાર લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ કાર્ય ધમધમ્યું

પોરબંદર શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. રઘુવંશી સમાજની માતૃસંસ્થા લોહાણા મહાજન માં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ

આગળ વાંચો...

પોરબંદર ના સુખપુર ગામે સરકારી પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપના દિને ગ્રામજનોએ એકત્ર કર્યો રૂા. ૧,૫૧,૧૫૧ નો ફાળો

પોરબંદરના સુખપુર (હાથીયાણી) ગામની સરકારી પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપના ને ગ્રામજનો એ શાળાના વિકાસ કામો માટે રૂ।. ૧,૫૧,૧૫૧ નો ફાળો એકત્ર કર્યો હતો. સુખપુર

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ના શિક્ષકોએ ફંડ એકત્ર કરી વિદ્યાર્થીઓ માટે વધુ 5 કોમ્પ્યુટર વસાવ્યા

નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ની ૨૧ મી વર્ષગાંઠ ની ઉજવણી રાષ્ટ્ર દેવો ભવ ની થીમ પર અનોખી રીતે કરાઈ

પોરબંદર ના  શ્રીમતી દીવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર સી.બી.એસ.સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની 21મી વર્ષગાંઠ ની ઉજવણી અનોખી રીતે રાષ્ટ્ર દેવો ભવ ની

આગળ વાંચો...

પોરબંદર માં JCI દ્વારા વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્પિટિશન યોજાશે:ભાગ લેવા માટે શું કરવું તે અંગે જાણો સંપૂર્ણ વિગત

જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે. જેમાં બાળકો, મહિલાઓ તથા યુવાધન અને સિનિયર સિટીજનો માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ

આગળ વાંચો...

રાણા ખીરસરા ના વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ને દ્વારિકા ની યાત્રા કરાવવામાં આવી

ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે