Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર ની સાયન્સ કોલેજમાં રેડક્રોસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદર ની એમ.ડી.સાયન્સ કોલેજ ખાતે યુથ રેડક્રોસ યુનિટ દ્વારા ટીબી અને એચઆઇવી બાબતે સમાજમાં જાગૃતિ લાવવા અને હાર્ટ એટેકની સમસ્યાને લઈને સીપીઆર તાલીમ સેમિનારનું આયોજન

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન -૨૦૨૩ નો પ્રારંભ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ

આગળ વાંચો...

પોરબંદર માં વૃંદાવન રાસોત્સવ નો મહાનુભાવો ના હસ્તે રંગે ચંગે પ્રારંભ

શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે વૃંદાવન રાસોત્સવનું મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય

આગળ વાંચો...

પોરબંદર માં વકીલો અને કોર્ટ કર્મચારીઓને સીપીઆર ની તાલિમ અપાઈ

સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિનપ્રતિદિન સતત વધતું જોવા મળે છે, થોડા સમયથી યુવાન લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે, સ્કૂલના બાળકો

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં ગૌચરની જમીન પરનું દબાણ તંત્ર ક્યારે દુર કરશે:છ મહિનાથી લેખિત રજુઆતો છતાં નક્કર કાર્યવાહી નહી

પોરબંદર જીલ્લામાં સીનીયર સીટીઝન દ્વારા ગૌચરની જમીન પરનું દબાણ દુર કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા તેઓએ ચોથી વખત સ્વાગત કાર્યક્રમ માં આ

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન યોજાશે:જાણો ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો ની સંપૂર્ણ વિગત

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૩ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજિત નવરાત્રી મહોત્સવ ની તડામાર તૈયારીઓ:જાણો આ વખતે શું છે આયોજન

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ખારવા જ્ઞાતિના ખેલૈયાઓ માટે “નવરાત્રી મહોત્સવ-૨૦૨૩” નું પ્રતિવર્ષની જેમજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ હોટલ ઓશીયાનીક સામેના ગેટ પોરબંદર ખાતે ભવ્ય

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રકતદાન કરનારા રકતદાતાઓને ગરબીના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર સંસ્થા થનગનાટ ગ્રુપ દ્વારા આજે સતત પચીસમા વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં જે કોઇ

આગળ વાંચો...

નવરાત્રી રાસોત્સવ માટે વિદેશ કાર્યક્રમ આપવા જતા તથા પોરબંદર ખાતે મહેર રાસોત્સવ માં સેવા આપતા મહેર જ્ઞાતિ ના કલાકારો ને બિરદાવવામાં આવ્યા

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા ગૃપ દ્વારા વર્ષ- ૨૦૨૩ માં વિદેશની ભુમિ પર નવરાત્રી રાસોત્સવ માટે જતાં મહેર જ્ઞાતિના ગાયક કલાકારો તેમજ

આગળ વાંચો...

પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા“ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ”ની માનવતા ભર્યા કાર્ય થી કરી અનેરી ઉજવણી

ગઈકાલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી પ્રસંગે, પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બીના રોગમાં પૌષ્ટીક આહારની અગત્યતા

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવાયો

તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદર માં શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન યોજાયું

શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ પોરબંદર દ્રારા રક્ષાબંધનના પાવન અને પવિત્ર પર્વ નિમિત્તે જ્ઞાતિના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરના ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ ખાતે તેજસ્વી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે