Wednesday, October 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ

આગળ વાંચો...

પોરબંદર હોમગાર્ડના બે જવાનોની મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરાઈ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કુલ ૪૬ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદરમાં હોમગાર્ડના બે જવાનોને મુખ્યમંત્રી મેડલ અને એસ.આર.ડી.ના એક જવાનની

આગળ વાંચો...

પોરબંદરની પૌરાણીક શ્રીનાથજી હવેલીમાં નાથદ્વારાથી ધજાજીની પધરામણી થશે:વૈષ્ણવો માં હરખ ની હેલી

પોરબંદરની શ્રીનાથજી ની હવેલી એટલે વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક સમાન છે. અને રોજેરોજ ઉજવાતા મનોરથોમાં પોરબંદરના વૈષ્ણવો દર્શનનો લાવો લેતા હોય છે. ત્યારે ૫૦ વર્ષ પછી

આગળ વાંચો...

પોરબંદર મહાનગરપાલિકા બનતા આકરા કરવેરા તો ઝીંક્યા પણ ટોલનાકું ક્યારે રદ કરો છો?:તંત્ર ને કરાઈ રજૂઆત

પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતું વનાણા ટોલનાકું દુર કરવા સામાજિક કાર્યકર દ્વારા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ છે. પોરબંદર ના સામાજિક કાર્યકર દિનેશ માંડવીયા એ

આગળ વાંચો...

પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં ૩૧ જાન્યુઆરી પહેલા નોંધણી કરાવવી જરૂરી:પીએમ કિશાન યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યુ

પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં PM-KISAN યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા

આગળ વાંચો...

પોરબંદર ના બળેજ તથા ઊંટડા ગામે ૬ ગેરકાયદે ખાણો ઝડપાઈ:ચકરડી,ટ્રેક્ટર,જનરેટર મળી ૩૫ લાખ નો મુદામાલ કબજે

પોરબંદર ના ઘેડ પંથક માં તંત્ર દ્વારા ખાણો માં ચેકિંગ હાથ ધરી ૬ ગેરકાયદે ખાણો ઝડપી લઇ ૩૫ લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં બગવદર અને નવી બંદર બે નવા તાલુકા બનાવવા રજૂઆત

પોરબંદર જિલ્લામાં બે નવા તાલુકા નવી બંદર અને બગવદર બનાવવા સીપીઆઈ એમ ના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે. પોરબંદર જીલ્લા માં બે

આગળ વાંચો...

કુતિયાણામાં બેન્કના કલાર્ક પર બે શખ્શોએ હુમલો કરી ફરજ માં રુકાવટ કરી

કુતિયાણામાં બેન્કના કલાર્ક પર હુમલો કરી બે શખ્સો એ ફરજ માં રુકાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ રાજસ્થાનના સરદારપુરાવાસમાં તથા હાલ પોરબંદરના કમલાબાગ પાસે

આગળ વાંચો...

રાજ્ય માં ક્યાય ન હોય તેવો નવતર વેરો પ્રજા પર ઠોકી બેસાડવા પોરબંદર મનપાની તૈયારી:આવતીકાલે તા ૨૩ થી અમલવારી પણ શરુ

પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક આજીવન વાહન વેરા નો બોજ પણ લોકો પર ૨૩ જાન્યુઆરી થી આવશે. જે અંગે પરિપત્ર જાહેર થયો છે. બીજી તરફ રાજ્ય

આગળ વાંચો...

રાજકોટ થી ચોરેલા સ્કુટર પર રાત્રે કડકડતી ઠંડી માં રાણા ખીરસરા ગામે આવી વૃદ્ધાના સોનાના વેઢલા ની લુંટ કરનાર બે શખ્સો ઝડપાયા

રાણા ખીરસરા ગામે મકરસંક્રાંતિની રાત્રે બે શખ્સો એ વૃધ્ધા પર હુમલો કરી ૨ તોલા સોનાના વેઢલા ની લુંટ કરી હતી જે મામલે પોલીસે રાજકોટ ના

આગળ વાંચો...

દંપતી સહીત ૩ લોકો દ્વારા પોરબંદર કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન

મોડદર ગામના દંપતી સહીત ૩ લોકો દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરુ કર્યું છે. કુતિયાણા તાલુકાના મોડદર-પસવારી ગામ વચ્ચે ના રસ્તા ના મુદ્દે 44

આગળ વાંચો...

મુખ્યમંત્રીનું એકાએક ૧૮ જાન્યુઆરી એ પોરબંદર ખાતે આગમન:જાણો કારણ

પોરબંદર ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સ્વામિત્વ યોજનાનો રાજ્યકક્ષા નો કાર્યક્રમ યોજાશે. જેની તૈયારી ના આયોજન માટે બેઠક યોજાઈ હતી. પોરબંદરમાં મુખ્યમંત્રી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે