Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ

આગળ વાંચો...

પોરબંદર હોમગાર્ડના બે જવાનોની મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરાઈ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કુલ ૪૬ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદરમાં હોમગાર્ડના બે જવાનોને મુખ્યમંત્રી મેડલ અને એસ.આર.ડી.ના એક જવાનની

આગળ વાંચો...

પોરબંદરની પૌરાણીક શ્રીનાથજી હવેલીમાં નાથદ્વારાથી ધજાજીની પધરામણી થશે:વૈષ્ણવો માં હરખ ની હેલી

પોરબંદરની શ્રીનાથજી ની હવેલી એટલે વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક સમાન છે. અને રોજેરોજ ઉજવાતા મનોરથોમાં પોરબંદરના વૈષ્ણવો દર્શનનો લાવો લેતા હોય છે. ત્યારે ૫૦ વર્ષ પછી

આગળ વાંચો...

પોરબંદર મહાનગરપાલિકા બનતા આકરા કરવેરા તો ઝીંક્યા પણ ટોલનાકું ક્યારે રદ કરો છો?:તંત્ર ને કરાઈ રજૂઆત

પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતું વનાણા ટોલનાકું દુર કરવા સામાજિક કાર્યકર દ્વારા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ છે. પોરબંદર ના સામાજિક કાર્યકર દિનેશ માંડવીયા એ

આગળ વાંચો...

પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં ૩૧ જાન્યુઆરી પહેલા નોંધણી કરાવવી જરૂરી:પીએમ કિશાન યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યુ

પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં PM-KISAN યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા

આગળ વાંચો...

રાજ્ય માં ક્યાય ન હોય તેવો નવતર વેરો પ્રજા પર ઠોકી બેસાડવા પોરબંદર મનપાની તૈયારી:આવતીકાલે તા ૨૩ થી અમલવારી પણ શરુ

પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક આજીવન વાહન વેરા નો બોજ પણ લોકો પર ૨૩ જાન્યુઆરી થી આવશે. જે અંગે પરિપત્ર જાહેર થયો છે. બીજી તરફ રાજ્ય

આગળ વાંચો...

મુખ્યમંત્રીનું એકાએક ૧૮ જાન્યુઆરી એ પોરબંદર ખાતે આગમન:જાણો કારણ

પોરબંદર ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સ્વામિત્વ યોજનાનો રાજ્યકક્ષા નો કાર્યક્રમ યોજાશે. જેની તૈયારી ના આયોજન માટે બેઠક યોજાઈ હતી. પોરબંદરમાં મુખ્યમંત્રી

આગળ વાંચો...

પોરબંદર મહાનગરપાલિકા ના મેન્ટર તરીકે ની જવાબદારી જામનગર મનપા ને સોપાઈ:20 કરોડની ગ્રાન્ટ અપાશે

રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇરાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની

આગળ વાંચો...

પોરબંદર ના વકીલો દ્વારા કમલાબાગ થી કિર્તીમંદિર સુધી કાળો કોટ પહેરી બેનર સાથે વિરોધ યાત્રા નું આયોજન:જાણો કારણ

પોરબંદર માં વકીલો દ્વારા તા ૧૮ ના રોજ જેતપુર ના દુષિત પાણી ની વિરોધયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યા માં વકીલો કાળો કોટ પહેરી જોડાશે. પોરબંદરનો

આગળ વાંચો...

ગૌચર નું દબાણ દુર કરવામાં નિષ્ફળ જતા પાતા અને ભડ ગામના સરપંચ ને હોદા પર થી દુર કરાયા:અન્ય સરપંચ સામે પણ કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો

પોરબંદર ના પાતા અને ભડ ગામના સરપંચ ગૌચર પર થયેલ દબાણ દુર કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી ડીડીઓ એ બન્ને ને હોદા પર થી દુર

આગળ વાંચો...

ગૌરવ:મૂળ પોરબંદર વતની ના અમદાવાદના જજ મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડ મેડલ થી સન્માનિત

મૂળ પોરબંદર અને હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ માં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા યુવાન ને મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડમેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા. અમદાવાદ

આગળ વાંચો...

દિલ્હી ખાતે પ્રજાસતાક દિવસ ની પરેડ માં પ્રથમ વખત પોરબંદર ના મહેર સમાજ ની બહેનો દ્વારા ભાતીગળ રાસડા રજુ થશે

દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક દિવસ ની પરેડ માં પ્રથમ વખત પોરબંદર ના મહેર સમાજ ની બહેનો દ્વારા ભાતીગળ રાસડા રજુ કરવામાં આવશે. દિલ્હી ખાતે આગામી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે