Sunday, August 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર જીલ્લા પંચાયતના ૧૫૯૨ પ્રાથમિક શિક્ષકોએ પગાર વગર કરી તહેવારની ઉજવણી

પોરબંદર જીલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોના પગાર માટે ની ગ્રાન્ટ સોફ્ટવેર માં ટેકનીકલ ખામી ના લીધે ખાતા માં ટ્રાન્સફર ન થતા જીલ્લાભર ના ૧૫૯૨ શિક્ષકો એ

આગળ વાંચો...

માંગરોળ નજીક આવેલ શીલ ગામે  દરિયા કિનારે ભાદરવી અમાસે  પ્રાચિન ચિભડીયો લોકમેળો યોજાશે

પોરબંદર – સોમનાથ દરિયાઈ પટ્ટી પર શીલ ગામે ગ્રામ પંચાયત દ્વારા પરંપરાગત શિલના દરિયા કિનારે તા ૧૪/૯/૨૩ ગુરુવારે ભાદરવી અમાસના દિવસે એક દિવસીય ચીભડિયા લોકમેળાનું

આગળ વાંચો...

ભારત દેશ ચાંદ ઉપર પહોંચી ગયો,પરંતુ માછીમાર સમાજ હજુ વિકાસની રાહ જુએ છે.પોરબંદર ના બંદર વિસ્તાર માં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ

પોરબંદર ના બંદર વિસ્તારમાં લાઈટ, ફાયર સેફટી અને સાફસફાઈ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે ત્યારે કોંગ્રેસ દ્વારા જીએમબી અને ફિશરીઝ વિભાગ ને રજૂઆત કરાઈ

આગળ વાંચો...

કોસ્ટગાર્ડ ડીજી એ ઓખા ખાતે મેરીટાઇમ એક્વેટીક સેન્ટર નું ઉદ્ઘાટન કર્યું

કોસ્ટગાર્ડ ના ડીજી ચાર દિવસ ના ગુજરાત ના પ્રવાસે છે ત્યારે તેઓએ ઓખા ખાતે મેરીટાઇમ એક્વેટીક સેન્ટર નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના ૨૫ માં

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવાયો

તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદર માં શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન યોજાયું

શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ પોરબંદર દ્રારા રક્ષાબંધનના પાવન અને પવિત્ર પર્વ નિમિત્તે જ્ઞાતિના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરના ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ ખાતે તેજસ્વી

આગળ વાંચો...

પોરબંદરના છાયામાં આવેલ ન્યુ ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે સમાજની દીકરીઓ માટે વિનામૂલ્યે ગરબા ક્લાસીસ નું આયોજન

પોરબંદર :આદ્યશક્તિ માં અંબાના પાવન પર્વ નવરાત્રીના ઉપ લક્ષ્ય માં મલ્હાર ગ્રુપ (અમિ ડાભી ) તથા ન્યૂ ઘેડિયા કોળી જ્ઞાતિવંડી ના સંયુક્ત ઉપક્રમે સમાજ શ્રેષ્ટિ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં વધતા જતા વાહન અકસ્માત અટકાવવા રાજકોટ-અમદાવાદના રોડ સેફટી નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન

પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા રોડ સેફ્ટી ઓડીટ તથા ટ્રાફિક અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના અને માર્ગદર્શન

આગળ વાંચો...

પોરબંદર માં પૂજ્ય ભાઈશ્રીનો પ્રાગટ્ય દિવસ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદરમાં દોઢ કરોડના ખર્ચે નિર્માણ થનાર લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ કાર્ય ધમધમ્યું

પોરબંદર શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. રઘુવંશી સમાજની માતૃસંસ્થા લોહાણા મહાજન માં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ

આગળ વાંચો...

મત્સ્યોધોગ નિયામક દ્વારા પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારોને થતી હેરાનગતિ અંગે મુખ્યમંત્રીને રૂબરૂ ફરિયાદ કરાઈ

પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય

આગળ વાંચો...

રાણાવાવમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

રાણાવાવ લોહાણા મહાજનના ઉપક્રમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.  પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં જ લોહાણા મહાજન રાણાવાવ અને સંલગ્ન તમામ સંસ્થાઓના ઉપક્રમે  રઘુવંશી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે