Monday, October 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Art

આજે શ્રાવણી પુનમ:ગાંધી,સુદામા,સુરખાબી નગરીનો આજે ૧૦૩૬ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી -અજાણી રોચક અને રસપ્રદ વિગતો

આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 103૬ સ્થાપના દિવસ ”પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના

આગળ વાંચો...

પોરબંદર માં જુદી જુદી કલામાં પ્રભુત્વ મેળવનારા કલાગુરુઓનું સન્માન કરાયું

પોરબંદરમાં જેસીઆઈ અને નવરંગ સંસ્થા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત જુદી જુદી કલામાં પ્રભુત્વ મેળવનારા કલાગુરુઓનું સન્માન કરાયું હતું. ગુરુપૂર્ણિમાના પવિત્ર

આગળ વાંચો...

પોરબંદરના આંગણે ત્રિદિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવ નો પ્રારંભ

પોરબંદરના આંગણે ત્રિદિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવ નો પ્રારંભ થયો છે જેમાં પાંચ ઝોનમાં જૂનાગઢ, ભુજ, મહેસાણા, વડોદરા અને વલસાડના સ્પર્ધકોએ ભાગ લીધો છે. ગુજરાત

આગળ વાંચો...

પોરબંદરના સમુદ્ર કિનારે કવિતાઓના મોજાં ઉછળ્યા:શ્રોતાઓ બન્યા મંત્રમુગ્ધ

ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી પોરબંદર ખાતે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગળ વાંચો...

દિલ્હી ખાતે પ્રજાસતાક દિવસ ની પરેડ માં પ્રથમ વખત પોરબંદર ના મહેર સમાજ ની બહેનો દ્વારા ભાતીગળ રાસડા રજુ થશે

દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક દિવસ ની પરેડ માં પ્રથમ વખત પોરબંદર ના મહેર સમાજ ની બહેનો દ્વારા ભાતીગળ રાસડા રજુ કરવામાં આવશે. દિલ્હી ખાતે આગામી

આગળ વાંચો...

પોરબંદર ચોપાટી ખાતે કવિ સંમેલન અને હાસ્ય દરબાર યોજાયો

પોરબંદર ચોપાટી એ આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે કવી સંમેલન અને હાસ્ય દરબાર નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આગળ વાંચો...

અમદાવાદ ખાતે પોરબંદર ના મહેર આર્ટ પરિવાર દ્વારા એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો

અમદાવાદ ખાતે મહેર આર્ટ પરિવાર દ્વારા વિશિષ્ટ એક્ઝિબિશનનો પ્રારંભ થતાં વિશાળ સંખ્યામાં કલા રસીકો ઉમટી પડ્યા છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત શ્રી મહેર

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં કલા મહાકુંભ અંતર્ગત વકતૃત્વ, નિબંધ,ચિત્રકલા,નૃત્ય, એકપાત્રીય અભિનય,રાસ-ગરબા સહિતની સ્પર્ધા યોજાશે

:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અંતર્ગતના કમિશ્નર, યુવક, તેવા અને સ સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં

આગળ વાંચો...

દીવ ખાતે આવેલા રાષ્ટ્રપતિ પોરબંદર ના માછીમારી ગરબો અને ટિપ્પણી રાસ નિહાળી થયા પ્રભાવિત

દીવ ખાતે આવેલા રાષ્ટ્રપતિ સમક્ષ પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટસ ગ્રુપ દ્વારા ખારવા સમાજની સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી દીવ ખાતે પધાર્યા

આગળ વાંચો...

પોરબંદર માં યોજાયેલ કવી સંમેલન માં ચાલુ વરસાદે કવિઓ પણ મન મુકીને વરસ્યા

પોરબંદર માં નવરંગ સંસ્થા દ્વારા કવી સંમેલન યોજાયું હતું જેમાં કવિઓ ચાલુ વરસાદે પણ મન મૂકી ને વરસ્યા હતા. પોરબંદરમાં સાહિત્ય સંગીત વગેરે કલાઓને ઉજાગર

આગળ વાંચો...

પોરબંદરમાં જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨૪ યોજાશે:ભાગ લેવા માટે શું કરવું:જાણો સમગ્ર વિગત

કમિશ્નર-યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને પોરબંદર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા રાસ–ગરબા સ્પર્ધા ૨૦૨૪નું આયોજન નવરાત્રીને ધ્યાનમાં રાખીને

આગળ વાંચો...

પોરબંદર માં JCI દ્વારા વોઇસ ઓફ પોરબંદર સંગીત કાર્યક્રમ યોજાયો

જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા દસ વર્ષથી પોરબંદર વિસ્તારના નવોદિત કલાકારોમાં છુપાયેલી સંગીતની કલાને ઉજાગર કરવા અને આ નવોદિત કલાકારોને યોગ્ય સ્ટેજ પૂરું પાડવા વોઇસ ઓફ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે