પોરબંદર નાં રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી નાં નામે માર્ગ નું નામકરણ કરવા અને તેનું પુતળું મુકવા માંગ
પોરબંદર પોરબંદરનાં રાજવી પરિવારે જનતા માટે અનેરું યોગદાન આપ્યું છે.પરંતુ તેના નામે માં કોઈ માર્ગ નું નામકરણ કે તેનું પુતળું મુકવામાં આવ્યું ન હોવાનું જણાવી