આજે શનીશ્વરી અમાવાસ્યા હોવાથી પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે ભક્તો ના ઘોડાપુર ઉમટશે
પોરબંદર આજે શનીશ્વરી અમાવસ્યા હોવાથી પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી જ ભક્તો ના ઘોડાપુર ઉમટશે.અને પૂજા અર્ચના કરી