Monday, August 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

પોરબંદર ખાણ ખનીજ વિભાગે મિયાણી નજીક દરિયાઈ રેતીચોરી ઝડપી લીધી

પોરબંદર ખાણખનીજ વિભાગે મિયાણી નજીક દરિયાકાંઠે થી રેતીચોરી ઝડપી લીધી છે .અને સ્થળ પર થી ટ્રક અને લોડર સહીત ૨૫ લાખ નો મુદામાલ કબ્જે કરી

આગળ વાંચો...

પોરબંદર ના કુછડી ગામે ગેરકાયદે ખાણ માંથી અડધા કરોડ નો મુદામાલ કબ્જે

પોરબંદર ના કુછડી ગામે સરકારી પડતર જમીન પર ગેરકાયદે ચાલી રહેલી ખાણ ઝડપાઈ છે. તંત્ર દ્વારા અડધા કરોડ નો મુદામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી

આગળ વાંચો...

પોરબંદર ના ભોમીયાવદર ગામે દોઢ લાખ ની ખેતી ની જમીન પર દબાણ મામલે પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ

પોરબંદર ના ભોમીયાવદર ગામે સવા બે વીઘા જમીન પર પેશકદમી મામલે પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોમીયાવદર ગામે રહેતા

આગળ વાંચો...

કુતિયાણા માં વીસ હજાર ના એક લાખ વીસ હજાર વસુલનાર વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ

કુતિયાણા ના ચારણનેસ માં રહેતા યુવાને ૧૦ વર્ષ પહેલા બીમાર માતાની સારવાર માટે વીસ હજાર રૂપિયા ૧૦ ટકા ના ના વ્યાજે લીધા હતા. તેના એક

આગળ વાંચો...

પોરબંદર માં ૫૦૦ રૂ ની લાલચ આપી તરુણ સાથે શ્રુષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય

પોરબંદરમાં ૧૪ વર્ષ ના તરુણ ને દાતા પાસે થી ૫૦૦ રૂ અપાવવા ની લાલચ આપી એક શખ્શે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ

આગળ વાંચો...

પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના ચાર વિસ્તારોમાં લોક દરબાર યોજાશે:વ્યાજખોરો ના ત્રાસ સહીત કોઈ પણ પ્રકાર ની ફરિયાદ નો સ્થળ પર નિકાલ કરવા પ્રયત્ન કરાશે

પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન સહિત આ વિસ્તારના તમામ જનતાની ફરિયાદના નિવારણ અર્થે તેમજ વ્યાજખોરિનો ભોગ બનનાર લોકોને પોલીસ તરફથી

આગળ વાંચો...

પસવારી ના તલાટી મંત્રી સામે જીલ્લા પંચાયત દ્વારા શિસ્તભંગ ના પગલા લેવાશે

પસવારી ગામના તલાટી કમ મંત્રીની પત્નીએ એસિડ પી લેતા નું મોત નીપજ્યું હતું. જે મામલે તલાટી સામે પોલીસ ફરિયાદ બાદ તલાટી જેલ હવાલે થતા જિલ્લા

આગળ વાંચો...

રાણાવાવ માં રહેણાંક મકાન માં ધોળે દિવસે સવા ત્રણ લાખ ના દાગીના ની ચોરી:ચોર ગણતરી ની કલાકોમાં જ ઝડપાયો

રાણાવાવ માં ઘર ના સભ્યો ખેતરે કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તસ્કરો એ સવા ત્રણ લાખ ના 8 તોલા સોનાના દાગીના ની ચોરી કરી

આગળ વાંચો...

પોરબંદર માં ફાયર એનઓસી ન ધરાવતી બે ઈમારતના ૧-૧ દરવાજા સીલ કરાયા

પોરબંદર શહેર માં ફાયરસેફટી એન ઓ સી ન ધરાવતા બે બહુમાળી બિલ્ડીંગના ૧-૧ દરવાજા ફાયરબ્રિગેડ ટીમ દ્વારા સીલ કરાયા હતા. અને વહેલીતકે એનઓસી મેળવી લેવા

આગળ વાંચો...

પોરબંદર માં ચેક રીટર્ન ની ફરિયાદ માં 1 વર્ષ ની સજા:રકમ પણ એક માસ માં ચુકવવા હુકમ

પોરબંદર માં ક્રેડીટ કો ઓપ સોસાયટી માંથી લીધેલ ધિરાણ ની રકમ પરત કરવા અપાયેલ ચેક રીટર્ન મામલે કોર્ટે એક વર્ષ ની સજા નો હુકમ કર્યો

આગળ વાંચો...

રાણાવાવ માં વ્યાજખોરોના ત્રાસ અંગે યોજાયેલ લોકદરબાર માં એક પણ ફરિયાદ નહી

રાણાવાવ માં વ્યાજખોરી અંગે યોજાયેલ લોકદરબાર માં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે એક પણ ફરિયાદ કે ફરિયાદ અરજી આવી ન હોવાનું

આગળ વાંચો...

પોરબંદર માં ધંધાર્થી પાસે થી એડવાન્સ રકમ અને જીએસટી ના નામે ૨૩ લાખ ની છેતરપિંડી

પોરબંદર માં કેમિકલ ટ્રેડીંગ ના ધંધાર્થી પાસે થી ઇવે બીલ જનરેટ કરી જીએસટી ના નામે તથા માલ ની એડવાન્સ રકમ મેળવી રૂ ૨૩ લાખ ની

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે