
ફોસ્ફેટીક ખાતર ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી સુચનાઓ:ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે લેવાના પગલાં અંગે સંપૂર્ણ માહિતી
પોરબંદરમાં ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં વાવણી સમયે ખેડુતોએ લેવા જોગ પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત,