આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ ની ઉજવણી કરાશે:રૂ ૩૦૦ નો તિરંગો રૂ ૩૦ માં અપાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ હેઠળ આગામી તા.૧૩ ઑગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ સુધી પોરબંદર જિલ્લામાં “હર ઘર તિરંગા”ની દરેક ઘર, સરકારી કચેરીઓ,