
video:પોરબંદર માં નવી કોરોના ગાઈડલાઈન્સ ના પગલે લોકો લગ્ન માટે ફરી આર્યસમાજ તરફ વળ્યા
પોરબંદર કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે સરકારી ગાઈડલાઈન મુજબ લગ્નમાં વધુમાં વધુ 150 લોકોને એકત્ર કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવતા પોરબંદરમાં આર્યસમાજ ખાતે લોકો