Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત ૨૨,૯૫૮ વિધવાઓને દર મહિને અપાય છે ૧૨૫૦ રૂપિયા સહાય:ડિસેમ્બર માસમાં ૨.૯૩ કરોડથી વધુની સહાયનું ચૂકવણું

પોરબંદર જિલ્લામાં દર મહિનાના એડવાન્સમાં જ ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૧૨૫૦ રૂપિયાની સહાય આપવામાં છે. જિલ્લામાં

આગળ વાંચો...

પોરબંદરમાં કાચબા છટકબારી નેટ માટે વર્કશોપ યોજાયો

પોરબંદર માં માછીમારો માટે કાચબા છટકબારી નેટ માટે વર્કશોપ યોજાયો હતો. જેમાં મહત્વનું માર્ગદર્શન અપાયું હતું. એમપેડા, સીઆઈએફટી વેરાવળ, ફિશરીઝ વિભાગ પોરબંદર અને બોટ એસોસિએશન

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત ૧૫ બહેનોને લાભ આપાયો:જાણો કોને અને કઈ રીતે મળી શકે આ યોજનાનો લાભ

પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો ૧૫ બહેનોને લાભ આપવામાં આવ્યો છે. ગંગા સ્વરૂપામાં પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત રૂપિયા ૫૦,૦૦૦ની સહાય સરકાર

આગળ વાંચો...

સીંધી સમાજના રાષ્ટ્રીય સંતની પોરબંદરમાં પધરામણી થતા ભવ્ય સ્વાગત કરાયું

સિંધી સમાજના રાષ્ટ્રીય સંત પરમ પૂજનીય સદ્ગુરુ શ્રી સુધાંશુજી મહારાજની પોરબંદર સીંધી સમાજના સંત શિરોમણી ખાનુરામજી સાહેબના મંદિરે પધરામણી થતા વિશાળ સંખ્યામાં સીંધી પરિવારો તેમના

આગળ વાંચો...

પોરબંદરમાં ૧૪મી ડિસેમ્બરે નેશનલ લોકઅદાલત યોજાશે:જાણો ક્યા ક્યા પ્રકાર ના કેસ આ અદાલત માં મૂકી શકાશે

પોરબંદર જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા તા.૧૪-૧૨-૨૦૨૪ ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત

આગળ વાંચો...

પોરબંદર માં પેન્શનધારકો હવે ઘરે બેઠા મેળવી શકશે જીવન પ્રમાણપત્ર:જાણો કઈ રીતે મળશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ

પોરબંદર માં પેન્શનધારકો હવે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે, પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મળી જશે. પોરબંદર ના પેન્શનધારકો માટે

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો:જાણો યોજના નો લાભ લેવા શું કરવું

પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા મુજબ પોરબંદરમાં ૩૯૦૨, રાણાવવામાં ૯૦૦ અને

આગળ વાંચો...

જેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને પોરબંદરવાસીઓ દ્વારા મુખ્યમંત્રીના ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ નો ધોધ:તમે પણ કરી શકો છો સીએમ ને ફરિયાદ

જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે પોરબંદર વાસીઓ એ મુખ્યમંત્રી ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ નો ધોધ વહાવ્યો છે અને આ ડિજિટલ વિરોધ

આગળ વાંચો...

પોરબંદર માં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ દ્વારા સ્નેહમિલન સહિત પંચામૃત કાર્યક્રમ યોજાયા

શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ, જિ. પોરબંદર દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર માં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ ટ્રસ્ટનાં ઉપક્રમે નૂતનવર્ષ સ્નેહ મિલન, શ્રદ્ધાંજલિ, જ્ઞાતિ સાધારણ

આગળ વાંચો...

જેતપુરના સાડી ઉદ્યોગનુ પાણી સરકારમાન્ય સંસ્થા અભ્યાસ કરશે પછી દરિયામાં વહાવાશે:વધુ એક વખત તંત્ર એ આપ્યો લેખિત જવાબ

જેતપુરના સાડી ઉદ્યોગનુ પાણી સરકારમાન્ય સંસ્થા અભ્યાસ કરશે પછી દરિયામાં વહાવાશે તેમ વધુ એક વખત લેખિતમાં જણાવીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ જણાવ્યુ છે કે આ

આગળ વાંચો...

પોરબંદર ની સ્વામિનારાયણ ગુરુકુળ લો કોલેજને સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટ ઇડ એઇડ લો કોલેજની મળી માન્યતા

પોરબંદર ની સ્વામિનારાયણ ગુરુકુળ લો કોલેજને સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટ ઇડ એઇડ લો કોલેજની માન્યતા મળી છે. છાયાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લો કોલેજને સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટ

આગળ વાંચો...

પોરબંદરમાં લોહાણા સમાજના ૧૪૫ વિદ્યાર્થીઓને ૫ લાખથી વધુની સ્કોલરશીપ અપાઈ

પોરબંદરમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા મહા પરિષદના સહયોગ સાથે જ્ઞાતિના વિદ્યાર્થીઓને ૫ લાખ થી વધુ ની સ્કોલરશીપ અપાઇ હતી. પોરબંદર માં રઘુવંશી સમાજ ના ધોરણ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે