Thursday, July 31, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથાનું આયોજનઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે

આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા,

આગળ વાંચો...

પોરબંદર ખાતે “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયો

સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત

આગળ વાંચો...

પોરબંદરમાં હૃદયરોગના દર્દીઓને આપવામાં આવતી સી.પી.આર સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સી.પી.આર સારવાર માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તેમજ પોરબંદરના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી હૃદયરોગના

આગળ વાંચો...

પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર અને ગોઢાણીયા કોલેજ વચ્ચે એમ ઓ યુ કરાયા

ધી યુવા પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ વિધ્યાર્થીઓ માટે કાંઈક વિશેષ કરવા હર હમેશ તત્પર અને અગ્રેસર રહ્યા

આગળ વાંચો...

પોરબંદર ખાતે ટીબી ના જરૂરીયાતમંદ દર્દીઓ ને પૌષ્ટિક આહાર ની ૪૫ કીટ નું વિતરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા રૂ. ૧૦૦૦/ – ની એક એવી ૪૫ પૌષ્ટિક આહારની કીટનુ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓ ને ને

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદર ની પીસીસી બેંક ને બ્લુ રિબન એવોર્ડ એનાયત કરાયો

પોરબંદરની પી.સી.સી. બેન્કને બેન્કો બ્લ્યુ રીબન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદરના બેન્કીંગ જગતમાં અને બેંક ના અગ્રણીઓ માં ખુશીની લાગણી ફેલાઇ છે. એવીશ

આગળ વાંચો...

પોરબંદરની શેરી ગલીઓ માં ફરી ફીટ કરાયેલ લોખંડ ના ગેઇટ દુર કરી ફોજદારી દાખલ કરવા માંગ

“પશુઓને પણ જીવવાનો અધિકાર છે અને કાયદાકીય રીતે પણ તેમને રક્ષણ અપાયું છે.” આમ છતાં શેરી-ગલીમાં પશુઓ ઘુસી ન જાય તે માટે પોરબંદરમાં અનેક મુખ્ય

આગળ વાંચો...

પોરબંદરમાં કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા લઘુકથાની શિબિર અને સ્પર્ધા યોજાશે

પોરબંદરમાં લઘુકથાની શિબિર અને સ્પર્ધા યોજાશે જે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી લાભ લેવા અપીલ આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ પોરબંદર દ્વારા લઘુકથાની

આગળ વાંચો...

રાજકોટ ખાતે મહેર સમાજના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું

પોરબંદર પંથકનો મહેર સમાજ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનું પ્રમાણ પણ ખૂબજ વધ્યું હોવાથી મહેર સમાજના યુવક યુવતીઓ સરકારી

આગળ વાંચો...

પોરબંદરના સેવાભાવિ મહિલા તબીબનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે થયું સન્માન

પોરબંદરના જાણીતા સેવાભાવિ તબીબ ડો.સુરેખાબેન શાહનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે પ.પુ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એક

આગળ વાંચો...

પોરબંદરમાં ૫ વર્ષના બાળકથી લઈને ૭૭ વર્ષના વૃદ્ધ દ્વારા હનુમાન ચાલીસાનું કંઠસ્થ ગાન કરાયું

પોરબંદર ના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૪ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. પોરબંદરમાં હનુમાનજયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. પોરબંદરમાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે