Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર માં પૂજ્ય ભાઈશ્રીનો પ્રાગટ્ય દિવસ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગળ વાંચો...

પોરબંદરમાં દોઢ કરોડના ખર્ચે નિર્માણ થનાર લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ કાર્ય ધમધમ્યું

પોરબંદર શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. રઘુવંશી સમાજની માતૃસંસ્થા લોહાણા મહાજન માં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ

આગળ વાંચો...

પોરબંદર ના સુખપુર ગામે સરકારી પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપના દિને ગ્રામજનોએ એકત્ર કર્યો રૂા. ૧,૫૧,૧૫૧ નો ફાળો

પોરબંદરના સુખપુર (હાથીયાણી) ગામની સરકારી પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપના ને ગ્રામજનો એ શાળાના વિકાસ કામો માટે રૂ।. ૧,૫૧,૧૫૧ નો ફાળો એકત્ર કર્યો હતો. સુખપુર

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ના શિક્ષકોએ ફંડ એકત્ર કરી વિદ્યાર્થીઓ માટે વધુ 5 કોમ્પ્યુટર વસાવ્યા

નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ની ૨૧ મી વર્ષગાંઠ ની ઉજવણી રાષ્ટ્ર દેવો ભવ ની થીમ પર અનોખી રીતે કરાઈ

પોરબંદર ના  શ્રીમતી દીવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર સી.બી.એસ.સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની 21મી વર્ષગાંઠ ની ઉજવણી અનોખી રીતે રાષ્ટ્ર દેવો ભવ ની

આગળ વાંચો...

પોરબંદર માં JCI દ્વારા વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્પિટિશન યોજાશે:ભાગ લેવા માટે શું કરવું તે અંગે જાણો સંપૂર્ણ વિગત

જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે. જેમાં બાળકો, મહિલાઓ તથા યુવાધન અને સિનિયર સિટીજનો માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ

આગળ વાંચો...

રાણા ખીરસરા ના વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ને દ્વારિકા ની યાત્રા કરાવવામાં આવી

ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથાનું આયોજનઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે

આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા,

આગળ વાંચો...

પોરબંદર ખાતે “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયો

સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત

આગળ વાંચો...

પોરબંદરમાં હૃદયરોગના દર્દીઓને આપવામાં આવતી સી.પી.આર સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સી.પી.આર સારવાર માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તેમજ પોરબંદરના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી હૃદયરોગના

આગળ વાંચો...

પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર અને ગોઢાણીયા કોલેજ વચ્ચે એમ ઓ યુ કરાયા

ધી યુવા પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ વિધ્યાર્થીઓ માટે કાંઈક વિશેષ કરવા હર હમેશ તત્પર અને અગ્રેસર રહ્યા

આગળ વાંચો...

પોરબંદર ખાતે ટીબી ના જરૂરીયાતમંદ દર્દીઓ ને પૌષ્ટિક આહાર ની ૪૫ કીટ નું વિતરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા રૂ. ૧૦૦૦/ – ની એક એવી ૪૫ પૌષ્ટિક આહારની કીટનુ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓ ને ને

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે