Wednesday, October 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદર ના ૩ સીટી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ત્રણ જર્જરિત સીટી બસ સ્ટેન્ડ નું તાજતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમા સત્ય નારાયણ

આગળ વાંચો...

પોરબંદર માં મહેર શિરોમણી પુ.માલદેવબાપુ ની ૫૮ મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ અપાઈ

પોરબંદર માં મહેર શિરોમણી પુજય માલદેવ રાણા કેશવાલાની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ તેમજ ભાવાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ સમસ્ત મહેર સમાજ દ્વારા યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર જેસીઆઈ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ:૬૦ એવોર્ડ વિજેતા બાળકોનું અભિવાદન કરાયું

આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે

આગળ વાંચો...

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ નો ૫૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો

સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની ‘અન્ન સેવા એજ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્ની ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તેમજ અશક્ત

આગળ વાંચો...

પોરબંદર ના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે:નેત્રયજ્ઞમાં મોતીયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે. સુરખાબી શહેર પોરબંદરના હાર્દ સમા શીતલાચોક વિસ્તારમાં આશરે સાઠ વર્ષથી પ્રતિષ્ઠિત તથા જલારામ સેવા

આગળ વાંચો...

પોરબંદર મેડીકલ કોલેજ દ્વારા ચક્ષુદાન ની પ્રવૃત્તિ ને અપાયો વેગ:જાણો સંપૂર્ણ વિગત

ભારતમાં વસતા લાખો અંધ લોકો જે ફકત કીકી ખરાબ થવાથી અંધ થયા છે- તેમને નેત્રદાનથી મળેલી આંખોની કીકી બદલવાથી ફરી દેખતાં કરી શકાય છે. પોરબંદરમાં

આગળ વાંચો...

પોરબંદર માં ૨૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ સમૂહમાં કર્યું શ્રીમદ ભગવત ગીતાનું પઠન

પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું

આગળ વાંચો...

જેસીઆઈ પોરબંદરની ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો

જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદર વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યો માટે એક દસકો પૂર્ણ કરી શહેરની અગ્રીમ હરોળની સંસ્થા બની ચુકી છે, ત્યારે જેસીઆઈ પોરબંદરના

આગળ વાંચો...

પોરબંદર ની ગોઢાણીયા કોલેજ ખાતે નશાબંધી કાર્યક્રમ યોજાયો

પોરબંદર ની ગોઢાણીયા કોલેજ ના BSW & MSW ખાતે નશાબંધી ખાતું તથા એસ.ઓ.જી પોલીસ દ્રારા નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અર્થે નશાબંધી જનજાગૃતી અંતર્ગત કોલેજના વિધાર્થીઓ દ્રારા

આગળ વાંચો...

પોરબંદર માં રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું વિતરણ

પોરબંદરમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્રનાં તબીબો ના માર્ગદર્શન હેઠળ તારીખ 15 ડિસેમ્બર 2023 નાં રોજ કરવામાં આવ્યું હતું. પોરબંદર રોટરી કલબ

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલયના નવીનીકરણની કામગીરી પૂર્ણતાના આરે:ભાઈશ્રી ના હસ્તે થશે લોકાર્પણ

પોરબંદરના ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયનું નવીનીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે સંપૂર્ણપણે કામ સંપન્ન થઇ જશે એટલે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નૂતન લોકાર્પણ

આગળ વાંચો...

આદિત્યાણા ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૦ દર્દીઓ એ લાભ લીધો

લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગુપ દ્વારા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે