Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

નિસ્વાર્થ સેવાના ભેખધારી પોરબંદર ના સીમર ગામના મુળુભાઈ સીડા નું અવસાન થતા ઘેરો શોક

મુળુભાઈ સીડા સીમર ગામના લીરબાઈ સેવા સમિતિના પ્રમુખ પદે હતા. અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના વ્યસન મુક્તિ સમિતિના પ્રમુખ હતા. 65 વર્ષની ઉંમરે તેઓનું

આગળ વાંચો...

પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા ભોદ અને ધરમપુર ના ૩૪૦ શ્રમિક પરિવારો ને કીટ વિતરણ કરાયું

પ્રત્યેક વર્ષ માફક આ વર્ષે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદર દ્વારા દીપાવલીના પવન પર્વ ની ઉજવણી ભોદ અને ધરમપુરના ખાણ વિસ્તારોમાં જઈ દિવાળીના

આગળ વાંચો...

પોરબંદર માં બહેનો ને આત્મનિર્ભર બનવા માટે તાલીમ અપાઈ

પોરબંદરમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ચોકલેટ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. શ્રી સુદામાપુરી આત્મનિર્ભર મહિલા ગૃહઉદ્યોગ સંસ્થાપન પોરબંદર અને આસપાસનાં બહેનો આત્મનિર્ભર બને તે માટે

આગળ વાંચો...

પોરબંદરથી ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની ત્રણ દિવસની યાત્રાએ લઇ જવાઈ

પોરબંદરમાં અનેકવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા પોરબંદરની ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની યાત્રાએ લઇ જવાઇ છે તથા તમામ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે સમૂહમાં અસ્થી વિસર્જન કરાયું

પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા સ્મશાન ભૂમિ ખાતેથી 60 લોકો ની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગા ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું.પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા 2005 થી

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદર માં જન્માષ્ટમી ના તહેવારો ને લઇને રઘુવંશી પરિવારોમાં કીટ વિતરણ કરાયું

પોરબંદર માં રધુવંશી પરિવારોને જન્માષ્ટમી ના તહેવારોને અનુલક્ષીને અનાજ કીટ વિતરણ કરાયું હતું. પોરબંદર લોહાણા મહાજન દ્વારા ધણા વર્ષો થી જન્માષ્ટમી ના તહેવારો અનુસંધાને સમાજના

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિના મુલ્યે સર્વજ્ઞાતિ સૈન્ય ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો:લાયબ્રેરી નું પણ લોકાર્પણ કરાયું

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા સમિતિ આયોજિત સર્વ જ્ઞાતિના યુવાનો માટે સૈન્ય ભરતી માર્ગદર્શન સેમીનારનું તા. ૦૭/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ પોરબંદરના મહેર વિદ્યાર્થી

આગળ વાંચો...

પોરબંદર ખાતે મહેર સમાજના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૩૮મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સેલ તથા શ્રી માલદે રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા તથા શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે

આગળ વાંચો...

પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ના નવનિર્મિત બાળ વિભાગનું લોકાર્પણ કરાયું

પોરબંદરમાં ત્રણ દાયકો ઓથી બાળ આરોગ્ય શ્રેત્રે જેમની અનન્ય સેવા રહી છે તેવા પોરબંદર ના શ્રી અશ્વિન ભરાણીયા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલીત પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ

આગળ વાંચો...

પોરબંદર ખાતે લાયન્સ પરિવાર પોરબંદર નો શપથગ્રહણ સમારોહ યોજાયો

લાયન્સ કલબ પોરબંદર ના વર્ષ ૨૦૨૨-૨૩ ના નવા વર્ષમાં નીમણુંક પામેલા હોદેદારો નો શપથગ્રહણ સમારોહ તા.૩૧-૦૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોહનભાઈ કોટેચા તાજાવાલા મહાજન વાડી ખાતે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે