video:પોરબંદરની યુવતીએ વસંતપંચમી નિમિતે ૫૬ બાય ૪૬ ઈંચનું વિશાળ કદનું ચિત્ર તૈયાર કર્યું
પોરબંદર પોરબંદરની યુવતીએ વસંત પંચમી નિમિતે ૫૬ બાય ૪૬ ઈંચનું વિશાળ કદનું ચિત્ર તૈયાર કર્યું હતું.વસંત પંચમીના દિવસે પોરબંદરની કિંજલ ઓડેદરાએ સૌથી મોટી સાઈઝનું ૫૬
પોરબંદર પોરબંદરની યુવતીએ વસંત પંચમી નિમિતે ૫૬ બાય ૪૬ ઈંચનું વિશાળ કદનું ચિત્ર તૈયાર કર્યું હતું.વસંત પંચમીના દિવસે પોરબંદરની કિંજલ ઓડેદરાએ સૌથી મોટી સાઈઝનું ૫૬
પોરબંદર પોરબંદરમાં અનેક સમાજીક સંસ્થાઓ કાર્યરત છે, તેમાં જેસીઆઈ પોરબંદર છેલ્લા આઠ વર્ષથી પોરબંદરની યુવા પેઢીના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યક્રમો યોજીને શહેરની એક અગ્રીમ
પોરબંદર પોરબંદરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન નાના વર્ગને દંડ ફટકારવામાં અતિરેક થતો હોવાનું જણાવી આ અતિરેક બંધ નહિ થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન ની
પોરબંદર પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં આગેવાનો એ મુખ્યમંત્રી નાં નિવાસસ્થાને મુલાકાત લઇ મહત્વ નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. તા. ૦૩-૦૨-૨૦૨૨ નાં રોજ ગાંધીનગર
પોરબંદર દરીયાઇ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા માટે તેમજ આંતરિક સુરક્ષા પરીસ્થીતી ને ધ્યાને લઇ પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર
પોરબંદર પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત સિદ્ધેશ્વર
પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ કર્યું છે.જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદર ની હોવાનું જાણવા મળે છે.બોટો
પોરબંદર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાતની ઝુંબેશનો ગાંધીનગરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જે સંદર્ભે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા
પોરબંદર પોરબંદર શહેર માં વરસો થી વસતા બંગાળી પરિવારો દ્વારા દર વરસે વસંતપંચમી ના દિવસ થી બે દિવસીય સરસ્વતી પૂજન નું આયોજન કરવામાં આવે છે.પરંતુ
પોરબંદર પોરબંદર ખાતે 13 ફેબ્રુઆરી એ યોજાનાર બીન સચિવાલય પરીક્ષા 34 કેન્દ્ર ખાતે, 358 બ્લોકમાં લેવાશે અને 10718 ઉમેદવારો પરીક્ષા આપશે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ
પોરબંદર પોરબંદર ની ખાસ જિલ્લા જેલમાં ૧૯ બેરેકમાં ૧૧૦ કેદીઓ સમાવી શકાય તેવી વ્યવસ્થા સામે હાલમાં ૧૮૦ જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે.એટલે કે ક્ષમતા કરતા
પોરબંદર પોરબંદર માં સસ્તા અનાજના દુકાનદારોને સરકાર દ્વારા કમિશનમાં વધારો કરાતા ખુશી વ્યક્ત કરાઈ છે.સાથોસાથ ઓપરેટર,સહાયકનો પગાર આપવા માંગ કરી છે. રાજ્ય સરકારે સસ્તા અનાજના
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે