
પોરબંદરમાં મદ્રેસા સ્કુલની ભાડે આપેલી દુકાન ખાલી ન કરાવવા કોર્ટ નો ચુકાદો
પોરબંદરમાં વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલની બહાર આવેલી દુકાનો ભાડે આપેલી છે, તેમાં ૩ દુકાનો ખાલી કરાવવા થયેલ દાવા માં કોર્ટે દુકાનો ખાલી ન કરાવવા ચુકાદો આપ્યો
પોરબંદરમાં વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલની બહાર આવેલી દુકાનો ભાડે આપેલી છે, તેમાં ૩ દુકાનો ખાલી કરાવવા થયેલ દાવા માં કોર્ટે દુકાનો ખાલી ન કરાવવા ચુકાદો આપ્યો
પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસમથકના સ્ટાફ દ્વારા દસ જેટલા અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઇલ પરત આપ્યા હતા.ઉપરાંત સાયબર ફ્રોડમાંથી પણ રકમ પરત આપવી હતી. કુલ ૧ લાખ
પોરબંદર માં દુકાન નો માલસામાન રસ્તા પર રાખી ટ્રાફિક અને અવરજવર માં અડચણ કરનાર બે વેપારીઓ સામે પોલીસે ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરી છે.
પાકિસ્તાન ની જેલ માંથી ગુજરાત ના ૨૧ અને યુપી ના ૧ મળી ૨૨ માછીમારો ની મુક્તિ થઇ છે બીજી તરફ પોરબંદર થી પણ પાકિસ્તાન ના
પોરબંદરમાં બી.પી. ડાયાબિટીસ કેન્સરની તપાસ માટેના ૫૦ દિવસ ના મેગા ડ્રાઇવ કેમ્પેઈનનો આરંભ થયો છે જેમાં ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને નિઃશુલ્ક તપાસ કરી આપવામાં
વડાપ્રધાન મોદી ના “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ”અંતર્ગત ભારત ની મુલાકાતે આવેલા પોલેન્ડના ૨૦ જેટલા યુવક-યુવતીઓએ પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી.
પોરબંદરમાં બોર્ડની પરીક્ષા અનુસંધાને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવા માટે કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. પોરબંદર માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પોરબંદરનાં પડોશી જીલ્લાઓનાં માછીમારો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતી માછીમારી ઉપર તાત્કાલિક કાર્યવાહી થવા અંગે બોટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે. પોરબંદર બોટ
સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ રણનીતીઓ ખોટી પાડીને અને રાણાવાવ અને કુતિયાણા માં ધારાસભ્ય કાંધલ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ની પેનલ
પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતા ૨૮ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરતા તેમને સુખી લગ્નજીવનની શુભેચ્છા આપવા દેશ-વિદેશના મહેર
પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદરની નિરમા ફેકટરી ખાતે આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત
પોરબંદર માં સિંધી સમાજના પૂજ્ય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યા માં સિંધી પરિવારો જોડાશે. સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબજી, પૂ. માતા
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે