Sunday, August 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદરમાં હૃદયરોગના દર્દીઓને આપવામાં આવતી સી.પી.આર સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સી.પી.આર સારવાર માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તેમજ પોરબંદરના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી હૃદયરોગના

આગળ વાંચો...

ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના ત્રણ યુવાનોની હત્યા સામે ભારે રોષ:પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા આવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે અને તાજેતરમાં ત્રણ-ત્રણ યુવાનોની હત્યા થઇ છે ત્યારે પોરબંદર તાલુકા વણકર સમાજ

આગળ વાંચો...

ગૌરવ:યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને સોંપાયુ નેતૃત્વ

યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને નેતૃત્વ સોંપાયું છે. યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન થયું છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદર ના નરસંગ ટેકરી સમસ્ત કોળી સમાજ દ્વારા

આગળ વાંચો...

પોરબંદરના યુવરાજસિંહ ડોડીયાનો એશિયા કપની ભારતીય ક્રિકેટ ટીમ-એ માં થયો સમાવેશ

પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ની તાલીમ મેળવી આગળ વધેલા યુવરાજસિંહ ડોડીયાએ એશિયા કપની ભારતીય ક્રિકેટ ટીમ-એ માં સ્થાન મેળવ્યું છે. અગાઉ રણજી ટ્રોફીમાં

આગળ વાંચો...

પોરબંદરમાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ની સામે પેશકદમી દુર નહી થાય તો આત્મવિલોપન ની ચીમકી

પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બહાર કેબીનો દ્વારા પેશકદમી થઈ છે. તેને દૂર કરવા એસપી તથા કલેકટર ને આવેદન પાઠવ્યું છે.

આગળ વાંચો...

પોરબંદરમાં લઘુકથા લેખન સ્પર્ધા અને કવિ સંમેલન યોજાયું

પોરબંદરમાં લઘુકથા લેખન સ્પર્ધા યોજાતા ૩૬ નવોદિત લેખકોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓના પારિતોષિક વિતરણની સાથે કવિ સંમેલન પણ યોજાયું હતું. પોરબંદર માં કલરવ સાહિત્ય

આગળ વાંચો...

પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર અને ગોઢાણીયા કોલેજ વચ્ચે એમ ઓ યુ કરાયા

ધી યુવા પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ વિધ્યાર્થીઓ માટે કાંઈક વિશેષ કરવા હર હમેશ તત્પર અને અગ્રેસર રહ્યા

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાના ૪૫૦૦થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી:લોકો ની સાથે સાથે જમીન ના સ્વાસ્થ્ય માટે પણ અતિ લાભદાયી ખેતી અંગે જાણો સંપૂર્ણ વિગત

જમીનએ પૃથ્વી પર માનવીને મળેલ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે. જેના પર ખેતી કરી માનવી જીવન જરૂરિયાત પ્રાથમિક વસ્તુ અન્નનું ઉત્પન્ન કરી શકે છે. આજની ૨૧મી

આગળ વાંચો...

પોરબંદરમાં મોટો ઉદ્યોગો માટે જગ્યા ફાળવવા અને જીઆઇડીસી એપ્રોચ રોડ બનાવવા રજૂઆત

પોરબંદરમાં મોટો ઉદ્યોગો માટે જગ્યા ફાળવવા  તથા જીઆઇડીસી એપ્રોચ રોડ બનાવવા જીઆઇડીસી એસો.દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર જી.આઇ.ડી.સી, ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસો.ના પ્રમુખ જીણુભાઇ દયાતર, ચેરમેન

આગળ વાંચો...

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે પોરબંદર ના પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદીસ્થાન જેતપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાઈ હતી.પોરબંદરના કામદાર પરિવારના યજમાનપદે આયોજન થયું હતું. લોએજ ધામ નિવાસી ૫. પૂ. સદગુરૂ અ.

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા પંચાયત ખાતે માજી સૈનિકો,અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ

પોરબંદર જીલ્લા પંચાયત ખાતે માજી સૈનિકો અને અધિકારીઓ,પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં માજી સૈનિકો ના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. પોરબંદર જિલ્લા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે