Wednesday, August 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદરમાં મહેર શિરોમણી પૂજ્ય માલદેવબાપુની ૧૪૦મી જન્મજયંતી નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

પોરબંદર માં કેળવણી અને સામાજિક વિકાસના ક્ષેત્રે મહેર સમાજના જયોતિર્ધર ની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. કેળવણી અને સામાજિક વિકાસના ક્ષેત્રે મહેર

આગળ વાંચો...

પોરબંદર નો લોકમેળો લુંટમેળો ન બને તેની તકેદારી રાખવા તંત્ર ને રજૂઆત

પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો લુંટ મેળો ન બને તે માટે તંત્ર ને યોગ્ય કાર્યવાહી કરવા શિવસેના દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પાંચ દિવસ

આગળ વાંચો...

પોરબંદર માં સાયબર ફ્રોડ ના ૩ બનાવ માં કુલ ૬.૪૧ લાખ ની રકમ પોલીસે પરત અપાવી

પોરબંદર જીલ્લા માં સાયબર ફ્રોડ ના ૩ બનાવ માં સાયબર ક્રાઈમ પોલીસે રૂ ૬.૪૧ લાખ ની રકમ પરત અપાવી છે. પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડના અલગ-અલગ

આગળ વાંચો...

પોરબંદર માં નશાખોર પતી એ સંતાનો સાથે કાઢી મુકતા ૪ દિવસ થી ભટકી રહેલ મહિલા ની અભયમ ટીમ દ્વારા મદદ

પોરબંદર માં 4 દીવસ પૂર્વે પતી એ સંતાનો સાથે કાઢી મુકતા ઠેર ઠેર ભટકી રહેલી મહિલા એ ૧૮૧ અભયમ ટીમ ની મદદ માંગી હતી આથી

આગળ વાંચો...

ગુડ ન્યુઝ:પોરબંદર ની ચોપાટી ખાતે બીચ ફૂટબોલ ટુર્નામેન્ટ અને બીચ ફૂટબોલ કોચ સેમીનારનું આયોજન

પોરબંદર ચોપાટી ખાતે બીચ ફૂટબોલ અને બીચ ફૂટબોલ કોચ સેમીનાર નું આયોજન કરવામાં આવશે જે અંગે રાજ્ય ફૂટબોલ એસોસિએશન ના હોદેદારો એ અહીની મુલાકાત લઇ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની ૪૨ શાળાઓને ફાયર સેફટી સુવિધા મેળવી લેવા વધુ એક નોટીસ પાઠવાઈ

પોરબંદર જિલ્લાની ૪૨ શાળા ને શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક નોટીસ પાઠવી ૩ દિવસ માં ફાયર સેફટી અંગે કાર્યવાઈ કરવા સુચના અપાઈ છે. પોરબંદરના જિલ્લા

આગળ વાંચો...

જુનાગઢ થી ઘર છોડી એસટી બસ માં દ્વારકા જતા કિશોર નું પોરબંદર એસટી સ્ટાફે પરિવાર સાથે મિલન કરાવ્યું

જુનાગઢથી ઘર છોડી એસટી મારફત દ્વારકા જતા ૧૪ વર્ષના કિશોરને એસ.ટી.ના સ્ટાફે તેના પરિવારને સોપ્યો હતો. જુનાગઢ એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકેની ફરજ બજાવતા એન.કે. ભારાઈની ડયુટી

આગળ વાંચો...

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી કાયદાઓ માં સુધારા વધારા અંગે સેમીનાર યોજાયો

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી ના કાયદાઓ માં સુધારા વધારા અને નવી જોગવાઈ અંગે માહિતી આપતા સેમીનાર નું આયોજન કરાયું હતું. જેમાં

આગળ વાંચો...

પોરબંદર ખાતે જન્માષ્ટમી ના લોકમેળાના આયોજન અંગે થયા મહત્વ ના સૂચન

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારી ચાલી રહી છે ત્યારે યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટરને મહત્વના સુચનો કરીને મેળો સુવ્યવસ્થિત રીતે યોજાય તે

આગળ વાંચો...

પોરબંદર માં પૂજ્ય માલદેવબાપુ ની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પર્થદર્શક પરમ વંદનીય સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની 140 ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પ સુધી કાર્યક્રમનું પોરબંદર ખાતે ભવ્ય

આગળ વાંચો...

ચાંદીપુરા વાયરસ ને લઇ ને પોરબંદર જીલ્લા આરોગ્ય વિભાગ સજ્જ:જાણો રાજ્યમાં અનેક બાળકો નો ભોગ લેનાર આ વાયરસ ના લક્ષણો અને સારવાર અંગે સંપૂર્ણ માહિતી

પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા જનજાગૃતિ માટે માર્ગદર્શન અપાયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટાએ વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ના લક્ષણો અને સારવાર અંગે

આગળ વાંચો...

પોરબંદર ના ડાયેટ માં સ્થળાંતરિત થયેલ આરજીટી કોલેજ ફરી શરુ કરવા રજૂઆત

પોરબંદર ના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્થળાંતરિત થયેલી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજને રાજમહેલમાં પુનઃ શરૂ કરવા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર જિલ્લા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે