
પોરબંદર હોમગાર્ડના બે જવાનોની મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરાઈ
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કુલ ૪૬ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદરમાં હોમગાર્ડના બે જવાનોને મુખ્યમંત્રી મેડલ અને એસ.આર.ડી.ના એક જવાનની
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કુલ ૪૬ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદરમાં હોમગાર્ડના બે જવાનોને મુખ્યમંત્રી મેડલ અને એસ.આર.ડી.ના એક જવાનની
પોરબંદરની શ્રીનાથજી ની હવેલી એટલે વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક સમાન છે. અને રોજેરોજ ઉજવાતા મનોરથોમાં પોરબંદરના વૈષ્ણવો દર્શનનો લાવો લેતા હોય છે. ત્યારે ૫૦ વર્ષ પછી
પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતું વનાણા ટોલનાકું દુર કરવા સામાજિક કાર્યકર દ્વારા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ છે. પોરબંદર ના સામાજિક કાર્યકર દિનેશ માંડવીયા એ
પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં PM-KISAN યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા
પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક આજીવન વાહન વેરા નો બોજ પણ લોકો પર ૨૩ જાન્યુઆરી થી આવશે. જે અંગે પરિપત્ર જાહેર થયો છે. બીજી તરફ રાજ્ય
પોરબંદર ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સ્વામિત્વ યોજનાનો રાજ્યકક્ષા નો કાર્યક્રમ યોજાશે. જેની તૈયારી ના આયોજન માટે બેઠક યોજાઈ હતી. પોરબંદરમાં મુખ્યમંત્રી
રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇરાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની
પોરબંદર માં વકીલો દ્વારા તા ૧૮ ના રોજ જેતપુર ના દુષિત પાણી ની વિરોધયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યા માં વકીલો કાળો કોટ પહેરી જોડાશે. પોરબંદરનો
પોરબંદર ના પાતા અને ભડ ગામના સરપંચ ગૌચર પર થયેલ દબાણ દુર કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી ડીડીઓ એ બન્ને ને હોદા પર થી દુર
મૂળ પોરબંદર અને હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ માં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા યુવાન ને મુખ્યમંત્રી ના હસ્તે બે ગોલ્ડમેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા. અમદાવાદ
દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક દિવસ ની પરેડ માં પ્રથમ વખત પોરબંદર ના મહેર સમાજ ની બહેનો દ્વારા ભાતીગળ રાસડા રજુ કરવામાં આવશે. દિલ્હી ખાતે આગામી
પરપ્રાંતમાંથી મજૂરીકામ માટે આવતા બાળકો પાસે કોઈ ડોક્યુમેન્ટ નહી હોવાથી શાળામાં શિષ્યવૃત્તિ કે અન્ય કોઇ લાભ મળતા નથી પરંતુ શાળાએ જવા માટે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે