રાણાવાવના રાણા કંડોરણા ગામે થી ૪૫ કિલો ભેળસેળયુક્ત પનીર પકડાયું:ખાદ્યપદાર્થમાં ભેળસેળ અંગે પોરબંદર ટાઈમ્સનો ખાસ અહેવાલ
પોરબંદર રાણાવાવ ના રાણા કંડોરણા ગામે વહીવટીતંત્ર એ પોલીસ ને સાથે રાખી દરોડો પાડતા ૪૫ કિલો ભેળસેળયુક્ત પનીર મળી આવ્યું હતું.ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્થળ