પોરબંદરમાં લોન પેટે જમા કરાવેલ સોનાના દાગીના લઇને નાસી છુટતા શખ્શ ને પકડી પોલીસને સોંપી દેવાયો
પોરબંદર પોરબંદર માં ક્રેડીટ કો ઓપરેટીવ બેંક માં લોન પેટે જમા કરાવેલ સોનાના દાગીના છોડાવવાના બહાને આવેલ ત્રણ શખ્સો દાગીના લઇ નાસી છુટતા બેંક સંચાલકે
પોરબંદર પોરબંદર માં ક્રેડીટ કો ઓપરેટીવ બેંક માં લોન પેટે જમા કરાવેલ સોનાના દાગીના છોડાવવાના બહાને આવેલ ત્રણ શખ્સો દાગીના લઇ નાસી છુટતા બેંક સંચાલકે
પોરબંદર ગઈ કાલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી ખાતે અનેક લોકો નિયમિત પુસ્તકો વાંચવા આવે છે. વિશ્વ પુસ્તક દિવસ નિમિતે પોરબંદર
પોરબંદર પોરબંદર ચોપાટી નજીક ઝુંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતા બાળકો ને સોલ્યુશન અને હાઈબોન્ડ ટ્યુબ કપડા માં રાખી ઊંડા શ્વાસ લઇ ને નશો કરવાની આદત
પોરબંદર પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘુઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યુંહતું.જેમાં
પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી વિભાગ આવેલો છે.અહીં ફિઝિયોથેરાપીસ્ટ ટીમની પ્રશંસનીય કામગીરીના કારણે દરરોજ 100 જેટલા દર્દી કસરત માટે આવે છે.આધુનિક સાધનો થી સજ્જ આ
પોરબંદર પોરબંદર માં ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી પીજીવીસીએલનાં ના ત્રણ વીજપોલ ને હડફેટે લઇ અડધા લાખ નું નુકશાન કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ
પોરબંદર પોરબંદર ના રાજીવનગર વિસ્તાર માં રહેણાંક મકાન માંથી સોનાના દાગીના અને મોબાઈલ મળી રૂ ૩૫ હજાર ના મુદામાલ ની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ
પોરબંદર રાણાવાવ ગામે નગરપાલિકા દ્વારા ભુગર્ભગટરના પાણી નદીમાં છોડવામાં આવતા મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવા અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. રાણાવાવ ખાતે
પોરબંદર પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને અનેકવિધ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને જુદાજુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓના માધ્યમથી અનેક લોકોને મદદરૂપ બનેલા કડિયાપ્લોટ વિસ્તારના યુવાનનું એક
પોરબંદર શહેરીકરણ વધ્યું, જમીન ઘટી, દુધાળા પશુઓની દેખરેખ રાખતા અમુક વર્ગની જીવન શૈલી બદલાઈ સહિતના સામાજિક પરિબળો કારણભૂત થતા પોરબંદર જિલ્લામાં ગાયની સંખ્યામાં 20246નો ઘટાડો
પોરબંદર પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 250 પરિવાર ને રમજાન મુબારક માં રાશન કિટ આપી ઉમ્મતી એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવાકીય કાર્ય સંપન્ન
પોરબંદર પોરબંદરમાં શનિવારે ભકતરાજ શ્રીલાલાબાપાની ૮૧મી પુણ્યતિથિ ઉજવાશે. પૂજય સંત ભકતરાજ શ્રીલાલાબાપાનો ૮૧મો પુણ્યતિથી મહોત્સવ પોરબંદરના આંગણે સંવત ૨૦૭૮ના ચૈત્ર વદ સાતમને શનિવાર તા. ૨૩-૪-૨૨ના
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે