Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Madhavpur

video:માધવપુર બીચ ખાતે એનસીસી કેડેટ્સ દ્રારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

પોરબંદર માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતુ.આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક

આગળ વાંચો...

માધવપુરના મેળામાં દર્દીઓ ની સેવા માટે ૨૦૦ જેટલા ડોકટર્સ,નર્સની ટીમે ખડેપગે ફરજ બજાવી

પોરબંદર માધવપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળા દરમ્યાન ૨૦૦ જેટલા ડોક્ટર,નર્સ ની ટીમે ખડેપગે ફરજ બજાવી હતી. પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાયેલ લોકમેળો ઐતિહાસિક

આગળ વાંચો...

માધવપુર ના લોકમેળા માં આજે મુખ્યમંત્રી ફરીથી રહેશે ઉપસ્થિત:માધવપુરના વિકાસ માટે કોઈ જાહેરાત થાય તેવી શક્યતા

પોરબંદર આજે માધવપુર ખાતે આયોજિત લોકમેળા ના આખરી દિવસે મુખ્યમંત્રી ફરી ઉપસ્થિત રહેશે.તેઓ માધવપુર ના વિકાસ માટે કોઈ જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી

આગળ વાંચો...

video:માધવપુર ના મેળા માં કાર્યક્રમ રજુ કરવા આવનાર બે મહિલા કલાકારોની તબિયત લથડતા સરકારી હોસ્પિટલે સારવાર માં ખસેડાયા

પોરબંદર પોરબંદરના માધવપુરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આવેલ ત્રિપુરા અને અરુણાચલપ્રદેશની મહિલા કલાકારની તબિયત બગડતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં

આગળ વાંચો...

video:માધવપુર ના મેળા માં 7 રાજ્યો ના કલાકારો દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ

પોરબંદર માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.જે માટે વિવિધ 7 રાજ્યના કલાકારોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે.આ કલાકારો પોરબંદરના મહેમાન બન્યા છે અને

આગળ વાંચો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજે માધવપુર લોકમેળાનો શુભારંભ:ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

પોરબંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ

આગળ વાંચો...

પોરબંદર માં શિક્ષકો ને માધવપુર ના મેળા માં એસટી મારફત જનમેદની એકત્ર કરવાના પરિપત્ર નો વિરોધ થતા પરત ખેંચાયો

પોરબંદર પોરબંદર જીલ્લા ના ૮૧ શિક્ષકો ને એસટી બસ મારફત જનમેદની એકત્ર કરી માધવપુર ના મેળા માં લાવવાની જવાબદારી સોપાઈ હતી.જે અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ

આગળ વાંચો...

પોરબંદર માં રાષ્ટ્રપતિ ના આગમન ને લઇ ને સરકારી ડોકટરો ની હડતાલ મોકૂફ

પોરબંદર વિવિધ પડતર માંગણીઓ ને લઇ ને પોરબંદર ના સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે.પરંતુ માધવપુર ના મેળા માં રાષ્ટ્રપતિ સહિત ના મહાનુભાવો પધારવાના હોવાથી

આગળ વાંચો...

માધવપુર ના મેળા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

આગળ વાંચો...

video:માધવપુર ઘેડ ખાતે આયોજિત લોકમેળા માં દેશભરના ૨૧૭ કલાકારો ચાર દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે:જાણો ચાર દિવસીય કાર્યક્રમની સંપૂર્ણ વિગત

પોરબંદર માધવપુર ખાતે આયોજિત મેળા માં ચાર દિવસ સુધી દેશભર ના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.તો આ મેળા માં દરરોજ વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત

આગળ વાંચો...

માધવપુર ના મેળા ને લઇ ને પોરબંદર માં હોટેલ,વાડી,સમાજના સંચાલકો સાથે એકોમોડેશન સમિતિની બેઠક યોજાઇ:જાણો તંત્ર એ હોટલ માલિકો ને આપી કઈ સુચના

પોરબંદર પોરબંદરના માધવપુર ધેડનું નામ આવે એટલે આપણી આંખોની સામે વિશાળ દરિયો અને હોઠ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનું નામ ઉભરી આવે.સંસ્કૃતિ અને પ્રકૃતિનું

આગળ વાંચો...

માધવપુર ઘેડ ના મેળાના આયોજન માટે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ

પોરબંદર ભારતની સાંસ્કૃતિક વિરાસતો એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે