video:માધવપુર બીચ ખાતે એનસીસી કેડેટ્સ દ્રારા સફાઇ અભિયાન હાથ ધરાયુ
પોરબંદર માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતુ.આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક
પોરબંદર માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતુ.આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક
પોરબંદર માધવપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળા દરમ્યાન ૨૦૦ જેટલા ડોક્ટર,નર્સ ની ટીમે ખડેપગે ફરજ બજાવી હતી. પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાયેલ લોકમેળો ઐતિહાસિક
પોરબંદર આજે માધવપુર ખાતે આયોજિત લોકમેળા ના આખરી દિવસે મુખ્યમંત્રી ફરી ઉપસ્થિત રહેશે.તેઓ માધવપુર ના વિકાસ માટે કોઈ જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી
પોરબંદર પોરબંદરના માધવપુરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આવેલ ત્રિપુરા અને અરુણાચલપ્રદેશની મહિલા કલાકારની તબિયત બગડતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં
પોરબંદર માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.જે માટે વિવિધ 7 રાજ્યના કલાકારોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે.આ કલાકારો પોરબંદરના મહેમાન બન્યા છે અને
પોરબંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ
પોરબંદર પોરબંદર જીલ્લા ના ૮૧ શિક્ષકો ને એસટી બસ મારફત જનમેદની એકત્ર કરી માધવપુર ના મેળા માં લાવવાની જવાબદારી સોપાઈ હતી.જે અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ
પોરબંદર વિવિધ પડતર માંગણીઓ ને લઇ ને પોરબંદર ના સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે.પરંતુ માધવપુર ના મેળા માં રાષ્ટ્રપતિ સહિત ના મહાનુભાવો પધારવાના હોવાથી
પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ
પોરબંદર માધવપુર ખાતે આયોજિત મેળા માં ચાર દિવસ સુધી દેશભર ના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.તો આ મેળા માં દરરોજ વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત
પોરબંદર પોરબંદરના માધવપુર ધેડનું નામ આવે એટલે આપણી આંખોની સામે વિશાળ દરિયો અને હોઠ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનું નામ ઉભરી આવે.સંસ્કૃતિ અને પ્રકૃતિનું
પોરબંદર ભારતની સાંસ્કૃતિક વિરાસતો એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે